શોધખોળ કરો

IPL 2020માં રમશે કે નહીં ? સુરેશ રૈનાએ શું આપ્યો જવાબ ? જાણો વિગત

15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે.

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી અચાનક હટી જવા મામલે સુરેશ રૈનાએ મૌન તોડ્યું છે અને કહ્યું કે, તે પોતાના પરિવાર માટે પરત ફર્યો હતો અને 19 સપ્ટેમ્બરથી શરુ થનારી ટૂર્નામેન્ટ માટે દુબઈમાં ફરી ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ શકે છે. 15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે. ફ્રેન્ચાઈજી દળમાં 13 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ સામેલ છે અને રૈનાનું આઈપીએલમાંથી હટવાનું કારણે તેને બતાવવામાં આવી રહ્યું હતું. રૈનાએ ‘ક્રિકબઝ’ને જણાવ્યું કે, આ મારો અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે આવવું પડ્યું. ઘરમાં એવી વસ્તુ બની કે જેનું તત્કાલ ઉકેલ કાઢવાની જરૂર હતી. ચેન્નઈ સુપરકિંગ્સ પણ મારો પરિવાર છે અને માહી ભાઈ મારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ મુશ્કિલ નિર્ણય હતો તેમણે કહ્યું કે, સીએસકે અને મારા વચ્ચે કોઈ સમસ્યા નથી. 12.5 કરોડ રૂપિયાને કોઈ પીઠ ન બતાવે અને કોઈ જરૂરી કારણ વગર નહીં જાય. હું યુવાન છું હજુ આગામી ચાર પાચ વર્ષ તેમના માટે રમવા માંગું છું.
જ્યારે તેમને સીએસકે સાથે તેના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સંકેત આપ્યો કે, તે દુબઈમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, હું ટ્રેનિંગ કરી રહ્યો છું. બની શકે હું તમને ત્યાં શિબિરમાં જોવા મળું. જ્યારે સીએસકેના મુખ્ય કાર્યકારી અધિકારી કાસી વિશ્વનાથનને રૈનાનું ફ્રેન્ચાઈજી સાથે ભવિષ્ય અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, ટીમ પોતાના તમામ ખેલાડીઓને પૂરું સમર્થન આપે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!

વિડિઓઝ

PM Modi Sanand Speech : સાણંદથી PM મોદીનું સંબોધન
PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
SBI માં 365 દિવસની FD માં ₹2,00,000 જમા કરો તો કેટલું વ્યાજ મળે, ચેક કરો કેલક્યુલેશન 
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Indian Railways: 1 એપ્રિલથી બદલી રહ્યા છે ટિકિટ કેન્સલેશનના નિયમો, મુસાફરી કરતા પહેલા જાણી લો
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Embed widget