શોધખોળ કરો

IPL 2020માં રમશે કે નહીં ? સુરેશ રૈનાએ શું આપ્યો જવાબ ? જાણો વિગત

15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે.

નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી અચાનક હટી જવા મામલે સુરેશ રૈનાએ મૌન તોડ્યું છે અને કહ્યું કે, તે પોતાના પરિવાર માટે પરત ફર્યો હતો અને 19 સપ્ટેમ્બરથી શરુ થનારી ટૂર્નામેન્ટ માટે દુબઈમાં ફરી ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ શકે છે. 15 ઓગસ્ટે એમએસ ધોની સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનાર રૈનાએ તે તમામ આરોપને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો તેમનો અને ફ્રેન્ચાઈજી વચ્ચે વિવાદ થયો છે. ફ્રેન્ચાઈજી દળમાં 13 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ સામેલ છે અને રૈનાનું આઈપીએલમાંથી હટવાનું કારણે તેને બતાવવામાં આવી રહ્યું હતું. રૈનાએ ‘ક્રિકબઝ’ને જણાવ્યું કે, આ મારો અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે આવવું પડ્યું. ઘરમાં એવી વસ્તુ બની કે જેનું તત્કાલ ઉકેલ કાઢવાની જરૂર હતી. ચેન્નઈ સુપરકિંગ્સ પણ મારો પરિવાર છે અને માહી ભાઈ મારા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. આ મુશ્કિલ નિર્ણય હતો તેમણે કહ્યું કે, સીએસકે અને મારા વચ્ચે કોઈ સમસ્યા નથી. 12.5 કરોડ રૂપિયાને કોઈ પીઠ ન બતાવે અને કોઈ જરૂરી કારણ વગર નહીં જાય. હું યુવાન છું હજુ આગામી ચાર પાચ વર્ષ તેમના માટે રમવા માંગું છું. જ્યારે તેમને સીએસકે સાથે તેના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સંકેત આપ્યો કે, તે દુબઈમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે, હું ટ્રેનિંગ કરી રહ્યો છું. બની શકે હું તમને ત્યાં શિબિરમાં જોવા મળું. જ્યારે સીએસકેના મુખ્ય કાર્યકારી અધિકારી કાસી વિશ્વનાથનને રૈનાનું ફ્રેન્ચાઈજી સાથે ભવિષ્ય અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, ટીમ પોતાના તમામ ખેલાડીઓને પૂરું સમર્થન આપે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget