શોધખોળ કરો
આ વ્યક્તિને કારણે ભારતીય ટીમનો બેટિંગ સલાહકાર ન બન્યો રાહુલ દ્રવિડ?
1/3

સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, રાહુલ દ્રવિડને બેટિંગ સલાહકાર બનવા માટે કહેવામાં આવ્યું હતું અને તે આ માટે તૈયાર પણ હતો. આ પછી દ્રવિડે રવિ શાસ્ત્રી સાથે વાતચીત કરી હતી અને પછી શું થયું તે મને ખબર નથી. રાહુલ દ્રવિડ બેટિંગ સલાહકાર કેમ ન બની શક્યો તે કહેવું મુશ્કેલ છે પણ જો રવિ શાસ્ત્રીને ટીમને સુધારવા માટે જે જવાબદારીઓ આપવામાં આવી છે તે તેમણે આ કામ કરવું પડશે.
2/3

ઉલ્લેખનીય છે કે રવિ શાસ્ત્રીએ હેડ કોચ બન્યા પહેવા ટીમ ઇન્ડિયાને વિદેશમાં જીતાડવાનો દાવો કર્યો હતો પણ તે સફળ રહ્યા નથી. શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઇન્ડિયાએ મોટી શ્રેણી ગુમાવી છે.
Published at : 06 Sep 2018 07:29 AM (IST)
View More





















