શોધખોળ કરો

આજે અફઘાનિસ્તાન સામે આ રોહિત-રાહુલને પડતા મુકીને આ યુવાઓને અપાઇ શકે છે તક, જાણો વિગતે

રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે,

India vs Afghanistan (IND vs AFG) T20 World Cup Match - આજે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ત્રીજી મેચ રમાવવાની છે, આજે ટીમ ઇન્ડિયાની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે,  જોકે આ પહેલા એક મોટી મુશ્કેલી બેટિંગની સામે આવી છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે, રોહિત અને કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને છેલ્લી ટી20 વર્લ્ડકપની મેચોમાં નિષ્ફળ જવાથી તેમને પડતા મુકાઇ શકે છે. 

ઉલ્લેખનયી છે કે, ટી20 વર્લ્ડકપની શરૂઆતની બન્ને મેચોમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાને જબરદસ્ત રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ હવે ટૉપ ઓર્ડરને ખાસ કરીને ઓપનિંગ જોડીને બદલી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલને આજની મેચમાંથી બહાર રાખીને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ  કરવામાં આવી છે, બીજા રિપોર્ટ પ્રમાણે કહી શકાય છે કે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તેમની જગ્યાએ સ્થાન આપવામાં આવી શકે છે. 

T20 World Cup 2021: NZ સામે હાર બાદ ટ્રેન્ડ થયું BAN IPL, મેંટર ધોની પર પણ ઉઠ્યા સવાલ

આપીએલ પર પ્રતિબંધ લગાવવાની ફેન્સની માંગ
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ફેંસ ઘણા નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. લોકો #BanIPL નો ઉપયોગ કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સારું પરફોર્મન્સ ન આપી શકે તો આટલી મોંઘી લીગ યોજવાનો શું ફાયદો. 

સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 

રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાનું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર નિશાન સાધી રહ્યા છે. યુઝર્સને હાથે વિરાટ કોહલીનું એક જૂનું ટ્વીટ હાથ આવ્યું છે, જેના કારણે કેપ્ટન કોહલી પર સખત નિશાન સાધવામાં આવી રહ્યું છે.

આ ટ્વીટ લગભગ 10 વર્ષ જૂની છે. 23 જાન્યુઆરી 2011ના રોજ કરાયેલા આ ટ્વીટમાં કોહલી લખી રહ્યો છે, 'હારથી દુઃખી, હવે ઘરે જઈ રહ્યો છું'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Rajkot Rain: ધોધમાર વરસાદથી રાજકોટ થયું જળબંબાકાર,એસ્ટ્રોન ચોકનું નાળું થયું બંધ, વાહન ચાલકો પરેશાન
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
Chandipura Virus: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
જો દિવસભર રહેતી હોય સુસ્તી તો સમજી જાવ આ વિટામિનની છે ઉણપ, આ રીતે કરો બચાવ
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
Chandipura: ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, 8 બાળકો મોતને ભેટ્યા, જાણો શું છે લક્ષણો ને બચવાના ઉપાયો ?
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
BCCIનું નવું ફરમાન, સ્ટાર ખેલાડીઓ પણ રમે ઘરેલું ક્રિકેટ; માત્ર આ 3 ને મળી છૂટ
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Lifestyle: છાતીમાં સતત થતી હોય બળતરા તો થઈ જાવ સાવધાન, આ ગંભીર બીમારીનો હોઈ શકે છે સંકેત
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Foreign Dream: ભારતમાં સૌથી વધારે કયા રાજ્યના લોકો જઈ રહ્યા છે વિદેશ? જાણીને ચોંકી જશો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Embed widget