શોધખોળ કરો

આજે અફઘાનિસ્તાન સામે આ રોહિત-રાહુલને પડતા મુકીને આ યુવાઓને અપાઇ શકે છે તક, જાણો વિગતે

રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે,

India vs Afghanistan (IND vs AFG) T20 World Cup Match - આજે આઇસીસી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ત્રીજી મેચ રમાવવાની છે, આજે ટીમ ઇન્ડિયાની ટક્કર અફઘાનિસ્તાન સામે થવાની છે,  જોકે આ પહેલા એક મોટી મુશ્કેલી બેટિંગની સામે આવી છે. રિપોર્ટ છે કે, આજની મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામા આવી છે, માની શકાય છે કે, સતત નિષ્ફળ જઇ રહેલા ટૉપ ઓર્ડરને ચેન્જ કરવામાં આવી શકે છે, રોહિત અને કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને છેલ્લી ટી20 વર્લ્ડકપની મેચોમાં નિષ્ફળ જવાથી તેમને પડતા મુકાઇ શકે છે. 

ઉલ્લેખનયી છે કે, ટી20 વર્લ્ડકપની શરૂઆતની બન્ને મેચોમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયાને જબરદસ્ત રીતે હારનો સામનો કરવો પડ્યો છે. આને ધ્યાનમાં રાખતા ટીમ મેનેજમેન્ટ હવે ટૉપ ઓર્ડરને ખાસ કરીને ઓપનિંગ જોડીને બદલી શકે છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલને આજની મેચમાંથી બહાર રાખીને યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ  કરવામાં આવી છે, બીજા રિપોર્ટ પ્રમાણે કહી શકાય છે કે ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તેમની જગ્યાએ સ્થાન આપવામાં આવી શકે છે. 

T20 World Cup 2021: NZ સામે હાર બાદ ટ્રેન્ડ થયું BAN IPL, મેંટર ધોની પર પણ ઉઠ્યા સવાલ

આપીએલ પર પ્રતિબંધ લગાવવાની ફેન્સની માંગ
ન્યુઝીલેન્ડ સામે હાર બાદ ભારતીય ફેંસ ઘણા નારાજ છે. હવે ટ્વિટર પર ઈન્ડિયન પ્રીમિયર લીગ પર પ્રતિબંધ મુકવાની માંગ થઈ રહી છે. લોકો #BanIPL નો ઉપયોગ કરી રહ્યા છે. ફેંસનું માનવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સારું પરફોર્મન્સ ન આપી શકે તો આટલી મોંઘી લીગ યોજવાનો શું ફાયદો. 

સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હાર સામે જોરદાર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, અને લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 

રવિવારે રાત્રે ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ ટીમ ઈન્ડિયાની સ્વદેશ પરત ફરવાનું પણ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર નિશાન સાધી રહ્યા છે. યુઝર્સને હાથે વિરાટ કોહલીનું એક જૂનું ટ્વીટ હાથ આવ્યું છે, જેના કારણે કેપ્ટન કોહલી પર સખત નિશાન સાધવામાં આવી રહ્યું છે.

આ ટ્વીટ લગભગ 10 વર્ષ જૂની છે. 23 જાન્યુઆરી 2011ના રોજ કરાયેલા આ ટ્વીટમાં કોહલી લખી રહ્યો છે, 'હારથી દુઃખી, હવે ઘરે જઈ રહ્યો છું'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Embed widget