શોધખોળ કરો
ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છતાં રોહિત શર્મા કેમ ન આવ્યો મેદાન પર?, જાણો કારણ
1/7

અંતિમ ઓવમાં ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો તેના પર રોહિત શર્માએ કહ્યું કે, મારા મગજમાં તો કાંઇ ચાલતુ નહોતું. જે કાંઇ ચાલતું હતું તે શંકર અને કાર્તિકના વચ્ચે ચાલી રહ્યું હતું. અમે તો ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા પરંતુ ખૂબ સકારાત્મક હતા.
2/7

દિનેશ કાર્તિકને સાતમા નંબરે બેટિંગ કરવા મોકલવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવતા રોહિત શર્માએ કહ્યું કે, કાર્તિકના અનુભવ અને તેની પ્રતિભાને જોતા અમે આ નિર્ણય લીધો હતો અને તે સાચો સાબિત થયો હતો. જોકે, વિજય શંકર તેની પ્રતિભા અનુસાર આજે બેટિંગ કરી શક્યો નહોતો.
Published at : 19 Mar 2018 09:48 AM (IST)
View More























