શોધખોળ કરો

100 વર્ષા આ ભારતીય ક્રિકેટર માટે કેક લઈને પહોંચ્યા સચિન અને સ્ટિવ વો, શેર કર્યો VIDEO

ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા. તે બોમ્બે અને બરોડો તરફથી રમતા હતા. તેમનો જન્મ વડોદરામાં થયો હતો.

નવી દિલ્હીઃ સૌથી વૃદ્ધ રણજી ક્રિકેટરોમાંથી એક એવા વસંત રાયજી 26 જાન્યુઆરી 2020ના રોજ 100 વર્ષના થઈ ગયા. તેમના જન્મદિવસના અવસર પર સચિન તેંડુલકરે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી તેમની સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન અને સ્ટીવ વો વસંત રાયજીનો 100મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. જમોણી બેટ્સનેન 99 વર્ષના રાયજીએ 40ના દાયગામાં નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમીને 277 રન બનાવ્યા છે. આજે તે 100 વર્ષના થઈ ગયા છે. આ અવસર પર તેંડુલકર અને વોએ દક્ષિણ મુંબઈ સ્થિત રાયજીના ઘરે જઈને તેમની સાથે મુલાકાત કરી. જણાવીએ કે, રાયજી ક્રિકેટ ઈતિહાસકાર પણ રહ્યા છે. જ્યારે ભારતે બોમ્બે જિમખાનામાં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી તે સમયે તે 13 વર્ષના હતા. તે બોમ્બે અને બરોડો તરફથી રમતા હતા. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. સચિને વીડિયો શેર કરતા લખ્યું હતું કે તેમને 100માં જન્મ દિવસની શુભકામના આપી. સચિને કહ્યું કે તેણે અને વો એ તેમની સાથે શાનદાર સમય પસાર કર્યો અને ઇતિહાસની કેટલીક અજાણી કહાનીઓ સાંભળી. ક્રિકેટ વિશે યાદોનો ખજાનો આગળ સુધી પહોંચાડવા માટે રાયજીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. રાયજીએ લાલા અમરનાથ, વિજય મર્ચેન્ટ, સીકે નાયડુ અને વિજય હઝારે સાથે ડ્રેસિંગ રુમ શેર કર્યો હતો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાયજીએ કહ્યું કે તેમણે લાલા અમરનાથની ઐતિહાસિક સદીને જોઈ હતી. લાલા અમરનાથે 118 રનની ઇનિંગ્સ રમી હતી અને તે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા હતા. તેમણે આ ક્ષણને યાદ કરતા કહ્યું હતું કે તે સમયે હું 13 વર્ષની આસપાસ હતો. અત્યાર સુધી સારી રીતે યાદ છે કે કેવી રીતે તેમની સદી પર દર્શકો શોર મચાવી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..Weather Updates | અમદાવાદીઓ આજે ઘરની બહાર નીકળતા પહેલા ચેતજો.. હીટવેવની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
Weather Update: આજે તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે, આ રાજ્યોમાં રેડ એલર્ટ જારી, IMDએ કહ્યું- ઘરમાં જ રહો
IPL 2024: આઈપીએલ પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
IPL પ્લેઓફનું ચિત્ર થયું સ્પષ્ટ, કઈ ટીમ કોની સામે ટકરાશે, જાણો ટાઈમ-સ્થળ સહિતની વિગત
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
શું તમે આધાર કાર્ડ સંબંધિત ગુનાઓની સજા જાણો છો? ₹1 લાખ સુધીનો દંડ અથવા જેલ પણ થઈ શકે છે
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં બે આતંકવાદી હુમલા, શોપિયાંમાં ભાજપના પૂર્વ સરપંચની હત્યા, અનંતનાગમાં પ્રવાસી દંપતી ઘાયલ
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
Ravivar Upay: રવિવારે કરો આ 6 અચૂક ઉપાય, અપનાવી લેશો તો ખુશીથી ભરાઈ જશે જીવન
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
નખ પર આવા નિશાન હોવા ખતરનાક છે, ડોક્ટરોએ કહ્યું કે તે કેન્સરની નિશાની છે
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
Mohini Ekadashi 2024: આજે છે મોહિની એકાદશી, જાણો જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ શું છે ખાસ મહત્વ
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
ફરી ડરાવવા લાગ્યો કોરોના! સિંગાપોરમાં નવી લહેરને કારણે હાહાકાર, 7 દિવસમાં 25900 કેસ નોંધાયા
Embed widget