શોધખોળ કરો

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં રહેવા માંગો છો? એક રૂમનું ભાડુ જાણીને આંખો પહોળી થઈ જશે

જણાવી દઇએ કે શાહરૂખે મુંબઇ સ્થિત પોતાનો બંગલો મન્નત 2001માં 13.32 કરોડમાં લીઝ પર ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા છે.

નવી દિલ્હીઃ બોલિવૂડના દિગ્ગજ સુપરસ્ટાર શાહરૂખ ખાનથી જોડાયેલી દરકે વસ્તુ યુનિક હોય છે. તે તેની સ્ટાઇલ સેન્સ હોય કે પછી તેનું ઘર. સમુદ્ર કિનારે શાહરૂખ ખાનનો બંગલો મન્નત તેની વર્ષોની મહેનતનું પરિણામ છે. તેનુ નામ તેમણે મન્નત એટલા માટે રાખ્યું કારણકે તેની દિલમાં સૌથી નજીકની વસ્તુઓમાંથી એક હતું જેની તે ભગવાનથી ઇચ્છા રાખતો હતો. પરંતુ જો કોઇ શાહરૂખ ખાનના આ કરોડોના બંગલામાં એક રૂમ ભાડે લેવા માંગે તો તેનું ભાડું કેટલું થશે? બુધવાર રાતે #AskSRK સેશન દરમિયાન શાહરૂખ ખાને તમામ સવાલના જવાબ આપ્યા છે આ વચ્ચેસ તેને એક ટ્વિટર યુઝરે પૂછી લીધું કે જો તે મન્નતમાં એક રૂમ ભાડે લેવા માંગે તો તેને કેટલામાં પડશે. જેનો શાહરૂખે ખૂબ સરસ જવાબ આપ્યો છે. શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’માં રહેવા માંગો છો? એક રૂમનું ભાડુ જાણીને આંખો પહોળી થઈ જશે શાહરૂખે કહ્યું કે 30 વર્ષની મહેનતમાં પડશે. એટલે કે સ્પષ્ટ છે કે શાહરૂખના દિલની સૌથી નજીક એવા આ ઘરને તે કોઇપણ કિંમતે ભાડે નહી આપે અને જો કોઇ આવું ઘર બનાવવા માગે તો તેણે તનતોડ મહેનત કરવી જોઇએ. જણાવી દઇએ કે શાહરૂખે મુંબઇ સ્થિત પોતાનો બંગલો મન્નત 2001માં 13.32 કરોડમાં લીઝ પર ખરીદ્યો હતો. પરંતુ આજે આ બંગલાની કિંમત 200 કરોડ રૂપિયા છે. શાહરૂખે 2001માં આ જગ્યાને લીઝ પર લેવા માટે વન ટાઇમ ઓક્યુપેસી ફીસ 8.3 કરોડ રૂપિયા આપ્યા હતા. આ પહેલા શાહરૂખ ખાને મુંબઇમાં રેન્ટ પર રહેતા હતા. Housing.com અનુસાર શાહરૂખે 2446 વર્ગ ફીટ જગ્યા 2001માં ખરીદી હતી. તે સમયે 2325 રૂપિયા પ્રતિવર્ષ મિનિમલ ભાડું ચૂકવતો હતો. ત્યારે તે વિલા વિએના કહેવામાં આવતો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget