શોધખોળ કરો
એશિયા કપમાં શાનદાર બેટિંગ કરનારા આ ભારતીય બેટ્સમેનની ટેસ્ટ ટીમમાં નહીં થાય પસંદગી, જાણો કોને મળી શકે છે તક
1/5

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનરો એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોહિત શર્મા અને શિખર ધવનની જોડી ધમાલ મચાવી રહી છે. રોહિત શર્માની ટેસ્ટ ટીમમાં પસંદગી થતી નથી જ્યારે શિખર ધવન ઈંગ્લેન્ડ પ્રવાસમાં ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો. આ કારણે પસંદગીકારો તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી શકે છે.
2/5

ધ ઈન્ડિયન એક્સપ્રેસને પસંદગી સમિતિના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી નહીં કરવામાં આવે. કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.
Published at : 27 Sep 2018 01:00 PM (IST)
View More





















