શોધખોળ કરો

કોણ છે શોએબ અખ્તર? ભુવનેશ્વર કુમારે 208 KMPHની ઝડપે ફેંક્યો બોલ, જાણો કેવી રીતે આ શક્ય બન્યું ?

ભારતના ઉમરાન મલિક અખ્તરના આ રેકોર્ડને તોડવા માટે દાવેદાર માનવામાં આવે છે. મલિકે આઈપીએલની આ સિઝનમાં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.

Bhuvneshwar Kumar: રવિવારે રાત્રે ભારત અને આયર્લેન્ડ (IND vs IRE) વચ્ચેની T20 મેચમાં, જ્યારે મેચના પ્રથમ બોલની ઝડપ 201 km/h માપવામાં આવી ત્યારે દરેકને આશ્ચર્ય થયું. આ બોલ ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ફેંક્યો હતો. એટલું જ નહીં, આ ઓવરમાં બીજા બોલની સ્પીડ 208 કિમી પ્રતિ કલાકની અંદાજવામાં આવી હતી. સ્પીડોમીટરમાં ટેક્નિકલ ખામીના કારણે આ બોલની સ્પીડ 200થી વધુ આવી રહી હતી. આવી સ્થિતિમાં, સ્પીડોમીટરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા.

ઉમરાન મલિક બોલિંગ કરી શકે તે પહેલા જ સ્પીડોમીટર કાબૂમાં ન આવતાં ક્રિકેટ ચાહકોને ઘણી મજા પડી હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ ભુવનેશ્વર કુમારને વિશ્વના સૌથી ઝડપી બોલરનો ખિતાબ આપ્યો હતો. અહીં કોઈ શોએબ અખ્તરને તેના સૌથી ઝડપી બોલનો રેકોર્ડ તોડવા માટે ટ્રોલ કરી રહ્યું હતું, તો કોઈ લખી રહ્યું હતું કે ભુવનેશ્વરની સામે કોણ છે ઉમરાન મલિક અને કોણ છે શોએબ અખ્તર?

તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરના નામે છે. તેણે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. ભારતના ઉમરાન મલિક અખ્તરના આ રેકોર્ડને તોડવા માટે દાવેદાર માનવામાં આવે છે. મલિકે આઈપીએલની આ સિઝનમાં 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો છે.

ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે

આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરિશ ટીમે 22 રનમાં પોતાના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન ગુમાવ્યા હતા. અહીંથી હેરી ટેક્ટરે 33 બોલમાં 64 રન ફટકારીને આઇરિશ ટીમને 100નો આંકડો પાર કરી દીધો હતો. વરસાદથી પ્રભાવિત 12-12 ઓવરની આ મેચમાં આયર્લેન્ડે 4 વિકેટના નુકસાને 108 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે દીપક હુડા (47), ઇશાન કિશન (26) અને હાર્દિક પંડ્યા (24)ની ઝડપી ઇનિંગને કારણે 7 વિકેટે સરળતાથી જીત મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget