શોધખોળ કરો
‘વોર્નર-સ્મિથની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ જીતવા લોઢાના ચણા ચાવવા પડશે’, જાણો વિગત
1/4

વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા સારી પ્રગતિ કરી રહી છે. આ ભારતની સંતુલિત ટીમ છે. સીરિઝ રોમાંચક બનશે તેમાં કોઈ શંકા નથી. બોલ ટેમ્પરિંગના કારણે ટીમમાંથી બહાર થઈ ગયેલા સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ભારતે અહીંયા શ્રેણી જીતવા અથાગ પ્રયત્ન કરવો પડશે તેમ પણ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું.
2/4

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા સામે આગામી મહિને શરૂ થતી ટેસ્ટ શ્રેણી જીતવા વિરાટ કોહલી અને ટીમ ફેવરીટ નથી, તેમ ઓસ્ટ્રેલિયાની પૂર્વ વિકેટકિપર એડમ ગિલક્રિસ્ટે જણાવ્યું હતું. તેણે એક ક્રિકેટ વેબસાઇટને આપેલી મુલાકાતમાં કહ્યું કે, ભારત શ્રેણી જીતવા માટે ફેવરીટ છે તેમ હું માનતો નથી. કારણકે ઈતિહાસ દર્શાવે છે કે તેમના માટે આ ઘણું મુશ્કેલ સ્થળ છે.
Published at : 29 Nov 2018 11:10 AM (IST)
View More




















