શોધખોળ કરો

જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની સફળતાનો શ્રેય ભારતીય ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને આપ્યો છે. બુમરાહે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માની કેપ્ટનશિપમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈ તે આજે વન ડેમાં ક્રિકેટ વિશ્વનો નંબર એક બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત બુમરાહે કહ્યું કે, રોહિતે મારી આઈપીએલ કરિયરની શરૂઆતમાં ખૂબ મોકળાશ આપી હતી. મેચ દરમિયાન તે મારી પાસે આવે છે અને બોલિંગ અંગે પૂછે છે. તે મારી બોલિંગ મુજબ ફિલ્ડિંગ ગોઠવે છે. જે ક્યારેક કામ કરે છે તો ક્યારેક નથી કરતું. હું ટીમ ઈન્ડિયાનો પ્લેયર નહોતો તે પહેલાથી તે મને જુએ છે અને હાલમાં પણ જોઈ રહ્યો છે. જસપ્રીત બુમરાહે તેની કરિયરના ઉદયનો શ્રેય ટીમ ઈન્ડિયાના ક્યા બેટ્સમેનને આપ્યો ? જાણો વિગત
જસપ્રીત બુમરાહે કહ્યું કે, હું બાળપણમાં ટેનિસ બોલથી રમતો હતો. આ બોલથી તમે એક પ્રકારનો જ બોલ ફેંકી શકો છો. તેમાં લેંથ તો તમારા હિસાબથી હોય છે પરંતુ બાઉન્સર નથી નાંખી શકાતો. તે સમયે હું શોખથી રમતો હતો પરંતુ જ્યારે પ્રોફેશનલી રમવા લાગ્યો ત્યારે આ વાતનો અનુભવ થયો. બોલ પર કંટ્રોલ રાખવા તમારે ખૂબ મહેનત કરવી પડે છે. બોલિંગને સૌથી વધારે મજબૂત કડી યોર્કર પર મેં ખૂબ મહેનત કરી અને તેમાં નિપૂણતા મેળવી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર 7 ખેલાડી, કયા ક્રમે છે વૈભવ સૂર્યવંશી?
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝનું એલાન, IPL 2026 બાદ થશે 'મહાટક્કર'
‘2-3 હજાર રન બનાવીશ...’, વૈભવ સૂર્યવંશીનો મોટો દાવો, IPL 2026 પહેલા જોવા મળ્યો જબરદસ્ત આત્મવિશ્વાસ
‘2-3 હજાર રન બનાવીશ...’, વૈભવ સૂર્યવંશીનો મોટો દાવો, IPL 2026 પહેલા જોવા મળ્યો જબરદસ્ત આત્મવિશ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Today's horoscope: શનિવાર આ રાશિ માટે નિવડશે શુભ, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Embed widget