શોધખોળ કરો

IPL 2021ની ટાઈટલ સ્પોન્સર હશે ચાઈનીઝ કંપની VIVO, જાણો પ્રતિવર્ષ કેટલા કરોડનો છે સ્પોન્સરશિપનો કરાર ?

ડ્રીમ11 IPL 2020નું ટાઈટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકાર મેળવ્યા હતા. Vivo પાંચ વર્ષના કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે તેનાથી આ લગભગ અડધી હતી.

IPL 2021નું ઓક્શન ચેન્નઈમાં ગઈકાલે પૂરુ થઈ ગયું છે. તેની સાથે IPLના સ્પોન્સરનું નામ પણ સામે આવ્યું છે. IPLને આ વર્ષે ચાઈનીઝ કંપની Vivo જ સ્પોન્સર કરશે. કારણ કે અપેક્ષા મુજબની ઓફર નહીં થવાને કારણે બીજી કંપનીમાં અધિકારો સ્થાનાંતરિત કરવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા. Vivoનો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે સ્પોન્સરશિપનો કરાર 440 કરોડ રૂપિયા પ્રતિવર્ષ છે. પૂર્વ લદ્દાખમાં હિંસાત્મક ઘર્ષણ બાદ ભારત-ચીન સરહદ પર વધેલા તણાવને જોતા ગત વર્ષે તેની સ્પોન્સરશિપ રદ કર કરવામાં આવી હતી. જો કે, હવે Vivoની વાપસી થઈ છે. BCCI સૂત્રોએ પીટીઆઈને કહ્યું કે, “ડ્રીમ11 અને અનએકેડમીએ આ વર્ષ માટે જે ઓફર કરી હતી તે Vivoની ધારાણાની અનુરુપ નહોતી તેથી તેણે આ વર્ષે ખૂદ સ્પોન્સરશિપ બનવાનો નિર્ણય કર્યો છે. ડ્રીમ 11 IPL 2020નું ટાઈટલ સ્પોન્સર હતું. તેણે 222 કરોડ રૂપિયા આપીને આ અધિકાર મેળવ્યા હતા. Vivo પાંચ વર્ષના કરાર માટે એક વર્ષમાં જેટલી રકમ આપશે તેનાથી આ લગભગ અડધી હતી. રિપોર્ટ્સ અનુસાર Vivoએ 2018થી 2022 સુધી આઈપીએલ સ્પોન્સરશિપનો અધિકાર 2190 કરોડ રૂપિયામાં પ્રાપ્ત કર્યા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget