શોધખોળ કરો

INDvsSL: આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ, ટેસ્ટ ક્રિકેટમાં દબદબો જાળવવા ઉતરશે ટીમ ઈંડિયા

1/5
ત્યારની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ બદલાઈ છે. યુવા અને આક્રમક કોહલી હવે પરિપક્વ કેપ્ટન બની ગયો છે જેની આગેવાનીમાં ટીમે 2016-17ના સત્રમાં વેસ્ટઈંડિઝ, ન્યુઝિલેંડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 17 ટેસ્ટ મેચોમાંથી 12માં જીત મેળવી છે.
ત્યારની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિ બદલાઈ છે. યુવા અને આક્રમક કોહલી હવે પરિપક્વ કેપ્ટન બની ગયો છે જેની આગેવાનીમાં ટીમે 2016-17ના સત્રમાં વેસ્ટઈંડિઝ, ન્યુઝિલેંડ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 17 ટેસ્ટ મેચોમાંથી 12માં જીત મેળવી છે.
2/5
વિરાટ કોહલી એન્ડ કંપની 2015માં ગોલ અંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મળેલી હારનો બદલો ચૂકવવા માટે તૈયાર રહેશે. ત્યારે ભારતીય ટીમ ચોથા દિવસે 176 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા 112 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
વિરાટ કોહલી એન્ડ કંપની 2015માં ગોલ અંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મળેલી હારનો બદલો ચૂકવવા માટે તૈયાર રહેશે. ત્યારે ભારતીય ટીમ ચોથા દિવસે 176 રનનો લક્ષ્યાંકનો પીછો કરતા 112 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
3/5
સ્પિનર આર. અશ્વિન શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઉતરતા જ 50 ટેસ્ટ રમનાર બોલર બની જશે. અશ્વિને 49 ટેસ્ટ મેચમાં 275 વિકેટ ઝડપી છે. અશ્વિન માટે શ્રીલંકાનું મેદાન ઘણું સફળ રહ્યું છે. ગત વર્ષે 2015ના પ્રવાસમાં ગોલમાં અશ્વિને 10 વિકેટ ઝડપી હતી. અશ્વિન 27 વખત પાંચ વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે જ્યારે સાત વખત તેણે 10 વિકેટ ઝડપી છે.
સ્પિનર આર. અશ્વિન શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઉતરતા જ 50 ટેસ્ટ રમનાર બોલર બની જશે. અશ્વિને 49 ટેસ્ટ મેચમાં 275 વિકેટ ઝડપી છે. અશ્વિન માટે શ્રીલંકાનું મેદાન ઘણું સફળ રહ્યું છે. ગત વર્ષે 2015ના પ્રવાસમાં ગોલમાં અશ્વિને 10 વિકેટ ઝડપી હતી. અશ્વિન 27 વખત પાંચ વિકેટ પોતાના નામે કરી ચુક્યો છે જ્યારે સાત વખત તેણે 10 વિકેટ ઝડપી છે.
4/5
આ એજ સ્થળ છે જ્યાં ભારતનો બે વર્ષ પહેલા શરમજનક પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેના પછી ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિશ્વની નંબર વન ટીમ બની હતી.
આ એજ સ્થળ છે જ્યાં ભારતનો બે વર્ષ પહેલા શરમજનક પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેના પછી ભારતીય ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિશ્વની નંબર વન ટીમ બની હતી.
5/5
ગૉલ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની આજે પહેલી મેચ રમાશે. આ મુકાબલો ગૉલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે સવારે 10 કલાકે શરૂ થશે. ભારતે 1985થી અત્યાર સુધી શ્રીલંકામાં 21 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ભારતને માત્ર છ ટેસ્ટ મેચમાં જ જીત મળી છે. ગત શ્રીલંકા પ્રવાસે ભારતે 2-1થી સીરિઝ જીતી હતી. જે ભારતને 22 વર્ષ બાદ મળેલી જીત હતી.
ગૉલ: ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની આજે પહેલી મેચ રમાશે. આ મુકાબલો ગૉલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે સવારે 10 કલાકે શરૂ થશે. ભારતે 1985થી અત્યાર સુધી શ્રીલંકામાં 21 ટેસ્ટ મેચ રમી છે જેમાંથી ભારતને માત્ર છ ટેસ્ટ મેચમાં જ જીત મળી છે. ગત શ્રીલંકા પ્રવાસે ભારતે 2-1થી સીરિઝ જીતી હતી. જે ભારતને 22 વર્ષ બાદ મળેલી જીત હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget