શોધખોળ કરો

રવિ શાસ્ત્રી જ રહેશે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ, વિરાટ કોહલીએ આપ્યા સંકેત

ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ ખત્મ થઇ ગયો હતો પરંતુ તેને 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ આઇસીસી વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતની હાર પર થયેલી ટીકા બાદ જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તે ઇચ્છે છે કે રવિ શાસ્ત્રી ટીમના કોચ રહે. ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ ખત્મ થઇ ગયો હતો પરંતુ તેને 45  દિવસ સુધી વધારવામાં આવ્યો છે જે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ ખત્મ થઇ જશે. કોહલીએ કહ્યું કે, જો રવિ ભાઇ કોચ બની રહેશે તો તેને ખુશી થશે. વેસ્ટ ઇન્ડિઝ રવાના થતા અગાઉ કોહલીએ મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યુ હતું કે, સીએસી (ક્રિકેટ સલાહકાર સમિતિ)એ આ મુદ્દા પર અત્યાર સુધી મારો સંપર્ક કર્યો નથી. રવિ ભાઇ સાથે અમે બધાનું તાલમેલ સારુ છે અને જો તેઓ કોચ રહે છે તે અમને તમામને ખૂબ ખુશી થશે. જોકે, આ અંગેનો નિર્ણય સીએસીને કરવાનો છે. ભારતીય મુખ્ય કોચના ઇન્ટરવ્યૂ 13  અને 14 ઓગસ્ટના રોજ છે. આ માટેની અરજી કરવાનીઅંતિમ તારીખ 30 જૂલાઇ છે. સીઓએએ ટીમના કોચિંગ સ્ટાફની પસંદગી માટે નવી ક્રિકેટ સલાહકાર સમિતિ બનાવી છે જેમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, પૂર્વ ખેલાડી અંશુમન ગાયકવાડ અને શાંથા રંગાસ્વામી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
લોર્ડ્સમાં ભારતની હારના 2 મોટા કારણો, ગંભીરના એક નિર્ણયે જીતેલી મેચ છીનવી લીધી
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'
નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
Embed widget