શોધખોળ કરો

પત્રકારોના ક્યા સવાલ પર વિરાટ કોહલી ભડકી ગયો ? પોતાના 150 રનને કેમ ગણાવ્યા નકામા ?

1/6
2/6
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ‘અમે સારી ભાગીદારી કરવા અને લીડ બનાવવામાં નિષ્ફળ રહ્યાં, અમે હાર માટે જાતે જ જવાબદાર છીએ. બૉલરોએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી પણ બેટ્સમેનોના કારણે ટીમને હારનુ મો જોવું પડ્યું.'
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ‘અમે સારી ભાગીદારી કરવા અને લીડ બનાવવામાં નિષ્ફળ રહ્યાં, અમે હાર માટે જાતે જ જવાબદાર છીએ. બૉલરોએ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી પણ બેટ્સમેનોના કારણે ટીમને હારનુ મો જોવું પડ્યું.'
3/6
ત્યારબાદ કોહલીને અલગ અલગ ટીમ રમાડવા સામે પણ પ્રશ્ન કર્યો હતો, ત્યારે પુછવામાં આવ્યું હતું કે શું વધારે પડતો ફેરફાર ટીમની હારનું કારણ છે. આ અંગે કોહલીએ કહ્યું ‘‘અમે 34માંથી કેટલી ટેસ્ટ મેચ જીત્યા છીએ? અમે કેટલી મેચ જીતી છે? 21 જીત્યા છીએ (અસલમાં 20). બે (અસલમાં પાંચ) હાર્યા છીએ. કેટલી ડ્રૉ રહી? शुं આ મહત્વ રાખે છે? અમે જ્યાં પણ રમીએ છીએ ત્યાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરીએ છીએ. હું અહીં તમારા પ્રશ્નોના જવાબો આપવા આવ્યો છું તમારી સાથે ચર્ચા કરવા નથી આવ્યો.'
ત્યારબાદ કોહલીને અલગ અલગ ટીમ રમાડવા સામે પણ પ્રશ્ન કર્યો હતો, ત્યારે પુછવામાં આવ્યું હતું કે શું વધારે પડતો ફેરફાર ટીમની હારનું કારણ છે. આ અંગે કોહલીએ કહ્યું ‘‘અમે 34માંથી કેટલી ટેસ્ટ મેચ જીત્યા છીએ? અમે કેટલી મેચ જીતી છે? 21 જીત્યા છીએ (અસલમાં 20). બે (અસલમાં પાંચ) હાર્યા છીએ. કેટલી ડ્રૉ રહી? शुं આ મહત્વ રાખે છે? અમે જ્યાં પણ રમીએ છીએ ત્યાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાની કોશિશ કરીએ છીએ. હું અહીં તમારા પ્રશ્નોના જવાબો આપવા આવ્યો છું તમારી સાથે ચર્ચા કરવા નથી આવ્યો.'
4/6
કોહલીએ કહ્યું, ‘અમે કોશિશ કરી પણ અમે કંઇજ ના કરી શક્યા. ‘જ્યારે અમે સીરીઝ ગુમાવી ચૂક્યા છીએ ત્યારે મારા માટે મારા 150 રન કંઇ મહત્વના નથી રહેતા., જો અમે અમે જીતી ગયા હોય તો 30 રન પણ ખુબ મહત્વના સાબિત થયા હોય. એક ટીમની રીતે સમૂહમાં જીત મેળવવાની હોય છે.'
કોહલીએ કહ્યું, ‘અમે કોશિશ કરી પણ અમે કંઇજ ના કરી શક્યા. ‘જ્યારે અમે સીરીઝ ગુમાવી ચૂક્યા છીએ ત્યારે મારા માટે મારા 150 રન કંઇ મહત્વના નથી રહેતા., જો અમે અમે જીતી ગયા હોય તો 30 રન પણ ખુબ મહત્વના સાબિત થયા હોય. એક ટીમની રીતે સમૂહમાં જીત મેળવવાની હોય છે.'
5/6
હારથી ગુસ્સે ભરાયેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાના પિત્તો ગુમાવી દીધો હતો. સેન્ચૂરિયન ટેસ્ટમાં તેમની મનગમતી પ્લેઇંગ ઇલેવન રમાડવાના પ્રશ્ન પર કેપ્ટન કોહલીએ પત્રકારોને કહ્યું, 'તમે મને બતાવો કે પ્લેઇંગ ઇલેવન શું હોય છે, અમે તેની સાથે રમવા તૈયાર છીએ. કોહલીએ એ પણ કહ્યું કે પરિણામના આધારે પ્લેઇંગ ઇલેવન નથી સિલેક્ટ કરતાં.
હારથી ગુસ્સે ભરાયેલા કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં પોતાના પિત્તો ગુમાવી દીધો હતો. સેન્ચૂરિયન ટેસ્ટમાં તેમની મનગમતી પ્લેઇંગ ઇલેવન રમાડવાના પ્રશ્ન પર કેપ્ટન કોહલીએ પત્રકારોને કહ્યું, 'તમે મને બતાવો કે પ્લેઇંગ ઇલેવન શું હોય છે, અમે તેની સાથે રમવા તૈયાર છીએ. કોહલીએ એ પણ કહ્યું કે પરિણામના આધારે પ્લેઇંગ ઇલેવન નથી સિલેક્ટ કરતાં.
6/6
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સેન્ચૂરિયનમાં હાર બાદ પોતાના ગુસ્સો પત્રકારો ઉપર ઠાલવ્યો હતો. કહ્યું કે બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે અમારી ટીમને દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ ગૂમાવવી પડી છે. ભારતને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પાંચમા દિવસે 135 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ત્રણેય મેચોની સીરીઝ 0-2 થી ગૂમાવી દીધી છે. ભારતે કેપટાઉનમાં પહેલી મેચ 72 રનથી હાર્યુ હતું.
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સેન્ચૂરિયનમાં હાર બાદ પોતાના ગુસ્સો પત્રકારો ઉપર ઠાલવ્યો હતો. કહ્યું કે બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે અમારી ટીમને દક્ષિણ આફ્રિકા સામે સીરીઝ ગૂમાવવી પડી છે. ભારતને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પાંચમા દિવસે 135 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ત્રણેય મેચોની સીરીઝ 0-2 થી ગૂમાવી દીધી છે. ભારતે કેપટાઉનમાં પહેલી મેચ 72 રનથી હાર્યુ હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget