શોધખોળ કરો
કોહલીએ ખોલ્યુ મોટુ રાજ, કહ્યું- એકવાર રિટાયર્ડ થઇ જાઉં પછી કરીશ આ કામ....
1/4

કોહલીએ કહ્યું મે છેલ્લા કેટલાય વર્ષથી ખુબ ક્રિકેટ રમી છે અને હું સન્યાસ બાદ શાંતિની લાઇફ જીવવા માગુ છુ. હું જ્યારે બેટ મુકીશ ત્યારે મારી બધી ઉર્જા પુરી થઇ ગઇ હશે, અને તેના કારણે મેદાન આવવાની સંભાવના ઓછી રહેશે.
2/4

Published at : 13 Jan 2019 11:00 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















