શોધખોળ કરો
અઝહરુદ્દીનના ગોઆની રણજી ટીમમાં સમાવેશ સામે ગોઆના ક્યા જાણીતા ક્રિકેટરે કર્યો બળવો ? શું કર્યો વિરોધ ?
1/5

ગોઆ તરફથી રમતાં અને સૌથી વધારે વિકેટ લેનારા ડાબોડી સ્પિન બોલર શાદાબ જકાતીએ અસાઉદ્દીનની ટીમમાં પસંદગીને લઈ નારાજગી વ્યક્ત કરીછે. તેણે કહ્યું કે, અસાઉદ્દીન એકપણ રણજી મેચ રમ્યો નથી. તેને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનના દીકરો હોવાના કારણે ટીમમાં સ્થાન મળ્યું છે.
2/5

જીસીએ સચિવ દયા પાજીએ જણાવ્યું કે, અસાઉદ્દીન અઝહરનો દીકરો છે અને હવે તે ટીમનો હિસ્સો છે. અઝહરુદ્દીન ફ્રીમાં ટીમના સલાહકાર હશે. ભારતના પૂર્વ કેપ્ટનની સલાહ મળવી ટીમ માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. અસાઉદ્દીન ગેસ્ટ પ્લેયરની જેમ ટીમ સાથે જોડાયો છે. અમે તેને એક પણ રૂપિયો નહીં ચુકવીએ. અમે રૂપિયાની તંગીમાંથી પસાર થઈ રહ્યા છે અને તેથી અમે આ રસ્તો પસંદ કર્યો.
Published at : 25 Aug 2018 10:10 AM (IST)
View More





















