શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાના પસંદગીકર્તાએ કર્યો ખુલાસો, વર્લ્ડકપની ટીમમાં આ 3 ખેલાડી પણ થઈ શકે છે સામેલ
1/3

પ્રસાદે કહ્યું કે, ઓલરાઉન્ડર વિજય શંકરે ન્યૂઝિલેન્ડ સામે રમાયેલી ટી20 શ્રેણીમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ત્રણ નંબર પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમમાં તેની ઉપયોગીતા સાબિત કરી છે. હવે અમારે જોવું પડશે કે તે ટીમમાં કઈ રીતે ફિટ બેસે છે. રહાણેને લઈ તેમણે કહ્યું કે, ઘરેલુ ક્રિકેટમાં તેણે શાનદાર દેખાવ કર્યો છે. તે પણ વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ટીમમાં સામેલ થઈ શકે છે.
2/3

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં ચાલુ વર્ષે 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ 2019ને લઈ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રિષભ પંત, વિજય શંકર અને અજિંક્ય રહાણે વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવનારી ભારતીય ટીમનો હિસ્સો હોઈ શકે છે.
Published at : 11 Feb 2019 08:48 PM (IST)
View More





















