શોધખોળ કરો

વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પાકિસ્તાન આવશે કે નહીં? જાણો શું કહે છે સમીકરણો?

બીજી તરફ ઇંગ્લેન્ડ ભારત સામે જીતતાં ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે ત્યારે ચોથા સ્થાન માટે હવે ચાર ટીમો વચ્ચે મુકાબલો છે.

લંડનઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો તેના કારણે ઈંગ્લેન્ડની સેમી ફાઈનલમાં પ્રવેશવાની શક્યતા પ્રબળ બની છે. હાલ ક્રિકેટ વર્લ્ડ કપના પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 14 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે અને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. બીજી તરફ ભારત અને ન્યુઝીલેન્ડના 11-11 પોઈન્ટ્સ છે. આ બંને ટીમોનો સેમી ફાઇનલમાં પ્રવેશ નક્કી છે પણ ક્યા નંબર પર આવે છે તે જોવાનું રહે છે. ભારતે સેમી ફાઈનલમાં આવવા માટે હવે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામેની મેચોમાંથી એક મેચ જીતવાની છે. ભારત ના જીતે તો પણ નેટ રન રેટના આધારે તેની શક્યકા પ્રબળ છે. વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પાકિસ્તાન આવશે કે નહીં? જાણો શું કહે છે સમીકરણો? બીજી તરફ ઇંગ્લેન્ડ ભારત સામે જીતતાં ઇંગ્લેન્ડના પણ 10 પોઈન્ટ થઈ ગયા છે ત્યારે ચોથા સ્થાન માટે હવે ચાર ટીમો વચ્ચે મુકાબલો છે. ભારતની હાર સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને શ્રીલંકામાંથી કોઈ એક ટીમ સેમી ફાઇનલમાં પ્રવેશશે અને તેમાં પણ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની સંભાવનાઓ વધી છે. ઈંગ્લેન્ડની છેલ્લી મેચ ન્યુઝીલેન્ડ સામે છે અને આ મેચ ઈંગ્લેન્ડ જીતે તો તે 12 પોઈન્ટ સાથે સીધું સેમી ફાઈનલમાં આવશે. ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચ વરસાદના કારણે ધોવાઈ જાય તો બંને ટીમો સેમી ફાઈનલમાં આવશે. એ સ્થિતીમાં ન્યુઝીલેન્ડના 12 પોઈન્ટ થાય ને ઈંગ્લેન્ડના 11 પોઈન્ટ થાય. વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પાકિસ્તાન આવશે કે નહીં? જાણો શું કહે છે સમીકરણો? ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંનેનો નેટ રન રેટ સારો હોવાથી બંને સેમી ફાઈનલમાં આવે. પાકિસ્તાનની છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે છે. પાકિસ્તાન બાંગ્લાદેશ સામે જીતે ને ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ સામે હારે તો પાકિસ્તાન સીધું સેમી ફાઈનલમાં આવે પણ પાકિસ્તાન હારી જાય તો ફેંકાઈ જાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget