શોધખોળ કરો

વર્લ્ડકપની ટીમમાં સામેલ કેદાર જાધવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગત

ICCના નિયમો પ્રમાણે 30 મેથી શરૂ થતા વિશ્વકપ પહેલા 23 મે સુધી 15 ખેલાડીઓના લિસ્ટમાં બદલાવ કરી શકાય છે. ભારતીય ટીમ 22 મેના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે પરંતુ તે પહેલા કેદાર ફિટ થઈ જવાની આશા છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા ઓલરાઉન્ડર કેદાર જાધવને આઈપીએલમાં રમતી વખતે થયેલી ઈજાએ ટીમ ઈન્ડિયામાં ચિંતા વધારી દીધી હતી. પરંતુ હવે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમના મુખ્ય પસંદગીકર્તાએ કહ્યું કે, ઓલ રાઉન્ડર કેદાર જાધવની ઈજા વધારે ગંભીર નથી. એક ક્રિકેટ વેબસાઇટના રિપોર્ટ મુજબ, પૈટ્રિક ફહાર્તે સિલેક્શન કમિટીને સકારાત્મક રિસપોન્સ આપ્યો છે. ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે 22 મેના રોજ વિશ્વકપ માટે રવાના થતા પહેલા જાધવ ફિટ જઈ જશે. ICCના નિયમો પ્રમાણે 30 મેથી શરૂ થતા વિશ્વકપ પહેલા 23 મે સુધી 15 ખેલાડીઓના લિસ્ટમાં બદલાવ કરી શકાય છે. ભારતીય ટીમ 22 મેના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે પરંતુ તે પહેલા કેદાર ફિટ થઈ જવાની આશા છે. આઈપીએલમાં ચેન્નાઈ માટે આખરી લીગ સ્ટેજમાં રમતી વખતે કેદારને ઇજા થઈ હતી. જાધવને ઇજા થયા બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે, ખભામાં પરેશાનીના કારણે તે આઈપીએલની બાકીની મેચમાં ટીમનો હિસ્સો નહીં હોય. ભારતીય ટીમ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામેની સામેથી વર્લ્ડકપના અભિયાનનો પ્રારંભ કરશે. પરંતુ જો ત્યાં સુધીમાં જાધવ ફિટ નહીં થાય તો તેના સ્થાને રિષભ પંત, અંબાતી રાયડુ, અક્ષર પટેલ, નવદીપ સૈની જેવા ખેલાડીઓને મોકો મળી શકે છે. ખોટા વાયદા માટે નહીં પણ દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યોઃ ગૌતમ ગંભીર રાબડી દેવીએ PM મોદીને જલ્લાદ ગણાવી શું કહ્યું ? જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
Embed widget