શોધખોળ કરો

IPL: મુંબઈ ઈન્ડિયન્સે ખરીદતાં જ યુવરાજ સિંહે બનાવી દીધો એક અનોખો રેકોર્ડ, જાણો વિગત

1/5
યુવરાજ ગત સીઝનમાં પંજાબ તરફથી રમ્યો હતો અને આ વખતે પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. રિલીઝ બાદ ઓક્શન લિસ્ટમાં યુવરાજનું નામ આવતાં જ મુંબઈ ઈન્ડિયન્સે ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈ સાથે જોડાતાં જ યુવરાજે એક અનોખો રેકોર્ડ પણ તેના નામે કરી લીધો છે.
યુવરાજ ગત સીઝનમાં પંજાબ તરફથી રમ્યો હતો અને આ વખતે પંજાબે તેને રિલીઝ કરી દીધો હતો. રિલીઝ બાદ ઓક્શન લિસ્ટમાં યુવરાજનું નામ આવતાં જ મુંબઈ ઈન્ડિયન્સે ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈ સાથે જોડાતાં જ યુવરાજે એક અનોખો રેકોર્ડ પણ તેના નામે કરી લીધો છે.
2/5
ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડ કપ અને 2011નો આઇસીસી વિશ્વકપ જીતાડવામાં મહત્વનો રોલ ભજવનારા ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડમાં કોઈએ ખરીદ્યો નહોતો. જે બાદ બીજા રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 1 કરોડ રૂપિયાની બેઝ પાઇઝ પર ખરીદી લીધો હતો. મુંબઈમાં યુવરાજની પસંદગી કરવામાં ઝહીર ખાને મહત્વનો રોલ ભજવ્યો હતો.
ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 વર્લ્ડ કપ અને 2011નો આઇસીસી વિશ્વકપ જીતાડવામાં મહત્વનો રોલ ભજવનારા ઓલરાઉન્ડર યુવરાજ સિંહને પ્રથમ રાઉન્ડમાં કોઈએ ખરીદ્યો નહોતો. જે બાદ બીજા રાઉન્ડમાં મુંબઈ ઈન્ડિયન્સે તેને 1 કરોડ રૂપિયાની બેઝ પાઇઝ પર ખરીદી લીધો હતો. મુંબઈમાં યુવરાજની પસંદગી કરવામાં ઝહીર ખાને મહત્વનો રોલ ભજવ્યો હતો.
3/5
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા યુવા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમ માલિકોએ તેની બેસ પ્રાઇઝ પર જ ખરીદ્યા હતા. આમાં સૌથી વધુ ચોંકાવનારું નામ યુવરાજ સિંહનું છે.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન માટે 18 ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશના 60 ખેલાડીઓની હરાજી થઈ હતી. ઘણા યુવા ખેલાડીઓને તેમની બેસ પ્રાઇઝ કરતાં અનેક ગણી વધારે રકમ મળી હતી. તો અનેક સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. ઘણા દિગ્ગજ ખેલાડીઓને ટીમ માલિકોએ તેની બેસ પ્રાઇઝ પર જ ખરીદ્યા હતા. આમાં સૌથી વધુ ચોંકાવનારું નામ યુવરાજ સિંહનું છે.
4/5
મુંબઈ ઈન્ડિયન્સ યુવરાજની છઠ્ઠી આઈપીએલ ટીમ છે. આ પહેલા 5 ટીમો તરફથી આઈપીએલમાં રમી ચુક્યો છે. આજ સુધી કોઈ બીજો ખેલાડી 6 ટીમો સાથે સંકળાયેલો નથી. યુવરાજ આઈપીએલમાં અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબ, પૂણે વોરિયર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યો છે.
મુંબઈ ઈન્ડિયન્સ યુવરાજની છઠ્ઠી આઈપીએલ ટીમ છે. આ પહેલા 5 ટીમો તરફથી આઈપીએલમાં રમી ચુક્યો છે. આજ સુધી કોઈ બીજો ખેલાડી 6 ટીમો સાથે સંકળાયેલો નથી. યુવરાજ આઈપીએલમાં અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબ, પૂણે વોરિયર્સ, દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યો છે.
5/5
ઝહીર યુવરાજની ક્ષમતાથી પરિચિત છે અને સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. આઈપીએલ હરાજી દરમિયાન યુવીને કેમ ખરીદવો જોઈએ તે વાત તે ફ્રેન્ચાઇઝી માલિકોને સમજાવવામાં સફળ રહ્યો હતો. જેના કારણે મુંબઈની ટીમમાં યુવરાજની પસંદગી થઈ હતી.
ઝહીર યુવરાજની ક્ષમતાથી પરિચિત છે અને સાથે ઘણું ક્રિકેટ રમ્યા છે. આઈપીએલ હરાજી દરમિયાન યુવીને કેમ ખરીદવો જોઈએ તે વાત તે ફ્રેન્ચાઇઝી માલિકોને સમજાવવામાં સફળ રહ્યો હતો. જેના કારણે મુંબઈની ટીમમાં યુવરાજની પસંદગી થઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget