શોધખોળ કરો

મુંબઈ ઇન્ડિયન્સમાં આવાત જ યુવરાજ સિંહે આપ્યું મોટું નિવેદન, કહ્યું- ખબર જ હતી કે મને....

1/3
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહએ આઈપીએલ 2019ની હરાજી બાદ મોટું નિવેદન આપ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબથી બહાર થયા બાદ યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2019 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. યુવરાજે કહ્યું કે, તેને આ વાતને લઈને કોઈ નિરાશા નથી.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહએ આઈપીએલ 2019ની હરાજી બાદ મોટું નિવેદન આપ્યું છે. કિંગ્સ ઇલેવન પંજાબથી બહાર થયા બાદ યુવરાજ સિંહને મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2019 માટે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. યુવરાજે કહ્યું કે, તેને આ વાતને લઈને કોઈ નિરાશા નથી.
2/3
યુવરાજે કહ્યું કે, પ્રથમ રાઉન્ડમાં કોઈને ન ખરીદ્યો તેનાથી હું નિરાશ નથી. કારણ કે મને પહેલેથી જ લાગી રહ્યું હતું કે મને પ્રથમ રાઉન્ડમાં કોઈ ખરીદશે નહીં. યુવરાજે આ માટેનું કારણ આપતા કહ્યું કે, જ્યારે તમે કોઈ આઈપીએલ ટીમ પસંદ કરો છે ત્યારે યુવા ક્રિકેટર્સ તરફ વધારે ધ્યાન આપો છો. હું કારકિર્દીના એવા સમય પર છું જ્યાં એવું વિચારી લેવામાં આવે છે કે આ કારકિર્દીનો અંતિમ સમય છે. મને આશા હતી કે છેલ્લા રાઉન્ડમાં મને કોઈ ટીમ ચોક્કસ ખરીદશે.
યુવરાજે કહ્યું કે, પ્રથમ રાઉન્ડમાં કોઈને ન ખરીદ્યો તેનાથી હું નિરાશ નથી. કારણ કે મને પહેલેથી જ લાગી રહ્યું હતું કે મને પ્રથમ રાઉન્ડમાં કોઈ ખરીદશે નહીં. યુવરાજે આ માટેનું કારણ આપતા કહ્યું કે, જ્યારે તમે કોઈ આઈપીએલ ટીમ પસંદ કરો છે ત્યારે યુવા ક્રિકેટર્સ તરફ વધારે ધ્યાન આપો છો. હું કારકિર્દીના એવા સમય પર છું જ્યાં એવું વિચારી લેવામાં આવે છે કે આ કારકિર્દીનો અંતિમ સમય છે. મને આશા હતી કે છેલ્લા રાઉન્ડમાં મને કોઈ ટીમ ચોક્કસ ખરીદશે.
3/3
યુવરાજે જણાવ્યું કે, મને લાગી રહ્યું હતું કે હું મુંબઈ ટીમમાં જ પસંદ થઈશે. સાચું કહું તો હું આ વર્ષે રમવા માટેની તક શોધી રહ્યો હોત અને હું ખુશ છું કે મને તક મળી. આકાશ અંબાણીએ મારા વિશે સારું વિચાર્યું અને મને ગમ્યું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો.
યુવરાજે જણાવ્યું કે, મને લાગી રહ્યું હતું કે હું મુંબઈ ટીમમાં જ પસંદ થઈશે. સાચું કહું તો હું આ વર્ષે રમવા માટેની તક શોધી રહ્યો હોત અને હું ખુશ છું કે મને તક મળી. આકાશ અંબાણીએ મારા વિશે સારું વિચાર્યું અને મને ગમ્યું કે તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
Embed widget