શોધખોળ કરો

રિટાયર્મેન્ટ બાદ ક્રિકેટે સંબંધિત કોઈ કામ નહીં કરે આ ક્રિકેટર, જાણો શું કરશે.....

1/4
 યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
2/4
 યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
3/4
 હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
4/4
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Embed widget