શોધખોળ કરો

રિટાયર્મેન્ટ બાદ ક્રિકેટે સંબંધિત કોઈ કામ નહીં કરે આ ક્રિકેટર, જાણો શું કરશે.....

1/4
 યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
2/4
 યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
3/4
 હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
4/4
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO
ચાલુ મેચમાં પડી વીજળી, એક ખેલાડીનું મેદાન વચ્ચે જ મોત, 12 ઘાયલ, જુઓ ચોંકાવનારો VIDEO

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget