શોધખોળ કરો

રિટાયર્મેન્ટ બાદ ક્રિકેટે સંબંધિત કોઈ કામ નહીં કરે આ ક્રિકેટર, જાણો શું કરશે.....

1/4
 યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
યુવરાજે કહ્યું, ‘કૉમેન્ટ્રી મારી સ્પેશિયાલિટી નથી. કેન્સર એક એવું ક્ષેત્ર છે જેમાં હું ભવિષ્યમાં કામ કરવા માગીશ. મને નાના બાળકોની મદદ કરવી પસંદ છે. મને યુવા પેઢી સાથે વાતચીત કરવી પસંદ છે. મારા દિમાગમાં કોચિંગની વાત ચાલી રહી છે. હું જરૂરિયાતમંદ બાળકોને શોધીશ અને તેમની રમત અને શિક્ષણ પર ફોકસ કરીશ. સ્પોર્ટ્સની જેમ એજ્યુકેશન પણ ખૂબ જરૂરી છે. શિક્ષણના ભોગે રમતને મહત્વ ન આપી શકાય.’
2/4
 યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
યુવરાજ કેન્સરના દર્દીઓ અને કેન્સરને હરાવનારા લોકો માટે કામ કરવા માગે છે. યુવરાજની સંસ્થા યુવીકેન કેન્સરને લગતા જ કામ કરી રહી છે. યુવરાજ ઈચ્છે છે કે, તે છેવડાની જિંદગી જીવી રહેલા બાળકો માટે પણ કામ કરે. તે બાળકોને ક્રિકેટનું કોચિંગ આપવાની સાથે તેમનામાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા માગે છે.
3/4
 હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં યુવરાજને તેના રિટાયર્મેન્ટ પ્લાન અંગે પૂછવામાં આવ્યું. ટીમ ઈન્ડિયામાં તેના સાથી રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગ, આશીષ નેહરા, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ જેવા ક્રિકેટ નિવૃત્તિ બાદ કૉમેન્ટ્રી કરીને ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે પરંતુ યુવરાજનું કહેવું છે કે, તેનું આવું કોઈ પ્લાનિંગ નથી. યુવરાજ માને છે કે, કૉમેન્ટ્રી તેના માટે બેસ્ટ ઑપ્શન નથી.
4/4
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
નવી દિલ્હીઃ આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્રિકેક એક્સપર્ટનું માનવું છે કે જો તે વાપસી કરવામાં સફળ પણ રહ્યા તો આ તેમનો છેલ્લો વર્લ્ડકપ હશે. ભારત ક્રિકેટમાં અંદાજે બે દાયકાનો સમય કાઢનાર યુવરાજ સિંહની હાલમાં રિટાયર્મેન્ટનેલઈ લેવાની કોઈ યોજના નથી. તેમનું માનવું છે કે તેમની અંદર હજું ઘણું ક્રિકેટ બાકી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Embed widget