શોધખોળ કરો

અમદાવાદનું કર્ણાવતી કરવા મુદ્દે વિવાદ ત્યારે ગુજરાતના આ ગામનું નામ વિના વિરોધે બદલાઈ ગયું, જાણો વિગત

1/6
ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
2/6
મહંમદપોરનું નામ  રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું  તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
મહંમદપોરનું નામ રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
3/6
એંતે 12 ડીસેમ્બર, 2016ના રોજ સરકારે ગેઝેટમાં મહંમદપોરને બદલે રાજનગર કરવાની જાહેરાત કરતાં ગામ  લોકોની લાંબી લડતનો સુખદ અંત આવ્યો હતો.  કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને રજૂઆત કરી હતી. તેના કારણે આ નામ બદલાયું.
એંતે 12 ડીસેમ્બર, 2016ના રોજ સરકારે ગેઝેટમાં મહંમદપોરને બદલે રાજનગર કરવાની જાહેરાત કરતાં ગામ લોકોની લાંબી લડતનો સુખદ અંત આવ્યો હતો. કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને રજૂઆત કરી હતી. તેના કારણે આ નામ બદલાયું.
4/6
સુરતઃ અત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે વિવાદ પેદા કર્યો છે ત્યારે ગુજરાતના જ એક ગામનું નામ વિના વિવાદે કે વિરોધે બદલાઈ ગયું છે.  સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ પહેલાં મહંમદપોર હતું પણ બે વર્ષ પહેલાં ગામનું નામ રાજનગર કોઇ વિવાદ વગર થઇ ગયું હતું.
સુરતઃ અત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે વિવાદ પેદા કર્યો છે ત્યારે ગુજરાતના જ એક ગામનું નામ વિના વિવાદે કે વિરોધે બદલાઈ ગયું છે. સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ પહેલાં મહંમદપોર હતું પણ બે વર્ષ પહેલાં ગામનું નામ રાજનગર કોઇ વિવાદ વગર થઇ ગયું હતું.
5/6
આ કારણે ગામનું નામ બદલવા કવાયત શરૂ થઈ અને 22 વર્ષની કાનૂની લડત પછી નામ બદલાયું.  ગામના અગ્રણી નરસિંહભાઈ રાઠોડે મહંમદપોરને રાજનગર બનાવવા લાંબી કાયદાકીય લડત આપી હતી.  આખા ગામના તમામ લોકોની લાગણી સરકારે પહેલાં બે વખત ફગાવી દીધી હતી.
આ કારણે ગામનું નામ બદલવા કવાયત શરૂ થઈ અને 22 વર્ષની કાનૂની લડત પછી નામ બદલાયું. ગામના અગ્રણી નરસિંહભાઈ રાઠોડે મહંમદપોરને રાજનગર બનાવવા લાંબી કાયદાકીય લડત આપી હતી. આખા ગામના તમામ લોકોની લાગણી સરકારે પહેલાં બે વખત ફગાવી દીધી હતી.
6/6
આ મુદ્દે લોકોએ લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. આ ગામમાં એક પણ લઘુમતિનું ઘર, મદરેસા, મસ્જીક કે દરગાહ નથી. આ ગામનું નામ મહંમદપોર કેવી રીતે પડયું તેનો પણ કોઈ ઉલ્લેખ કે ઈતિહાસ નથી. ગામમાં રાજપૂત અને હળપતિની જ વસ્તી હોવા છતાં મહમંદપોર નામ હતું તે લોકોને ખટકતું.
આ મુદ્દે લોકોએ લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. આ ગામમાં એક પણ લઘુમતિનું ઘર, મદરેસા, મસ્જીક કે દરગાહ નથી. આ ગામનું નામ મહંમદપોર કેવી રીતે પડયું તેનો પણ કોઈ ઉલ્લેખ કે ઈતિહાસ નથી. ગામમાં રાજપૂત અને હળપતિની જ વસ્તી હોવા છતાં મહમંદપોર નામ હતું તે લોકોને ખટકતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget