શોધખોળ કરો
અમદાવાદનું કર્ણાવતી કરવા મુદ્દે વિવાદ ત્યારે ગુજરાતના આ ગામનું નામ વિના વિરોધે બદલાઈ ગયું, જાણો વિગત
1/6

ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
2/6

મહંમદપોરનું નામ રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
Published at : 13 Nov 2018 11:49 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















