શોધખોળ કરો

અમદાવાદનું કર્ણાવતી કરવા મુદ્દે વિવાદ ત્યારે ગુજરાતના આ ગામનું નામ વિના વિરોધે બદલાઈ ગયું, જાણો વિગત

1/6
ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
ગેઝેટમાં ગામનું નામ બદલાયું ત્યારે નરસિંહભાઇએ લીધેલી બાધા પૂરી કરાઇ હતી. રાજસ્થાનમાં કુળદેવી નાગેણચી માતાના મંદિરે ઘર દીઠ એક વ્યક્તિને લઇ જવાયા હતા. સરકારની મંજૂરી મળતાં રેવન્યુ રેકર્ડ, અન્ય સરકારી જગ્યા, મતદાર કાર્ડમાં ગામનું નામ રાજનગર થઈ ગયું છે. હવે બેન્ક અને આધારકાર્ડમાં રાજનગર નામકરણ બાકી છે.
2/6
મહંમદપોરનું નામ રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
મહંમદપોરનું નામ રાજનગર રાખવા માટે ગામના વડિલ નરસિંહભાઇ રાઠોડે બાધા રાખી હતી. રાજપૂતોના નામમાં રાજ શબ્દ આવતો હોવાથી ગામનું નામ રાજનગર રહે તેવું તમામ ગામલોકો ઇચ્છતા હતા. એક પત્ર લખી શરૂઆત કરી અને ગામની સામાન્ય સભા અને ગામ સભામાં ગામનું નામ રાજનગર કરવા ઠરાવ કરાયો હતો.
3/6
એંતે 12 ડીસેમ્બર, 2016ના રોજ સરકારે ગેઝેટમાં મહંમદપોરને બદલે રાજનગર કરવાની જાહેરાત કરતાં ગામ લોકોની લાંબી લડતનો સુખદ અંત આવ્યો હતો. કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને રજૂઆત કરી હતી. તેના કારણે આ નામ બદલાયું.
એંતે 12 ડીસેમ્બર, 2016ના રોજ સરકારે ગેઝેટમાં મહંમદપોરને બદલે રાજનગર કરવાની જાહેરાત કરતાં ગામ લોકોની લાંબી લડતનો સુખદ અંત આવ્યો હતો. કેન્દ્રમાં એનડીએ સરકાર આવ્યા બાદ ગામલોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન રાજનાથસિંહને રજૂઆત કરી હતી. તેના કારણે આ નામ બદલાયું.
4/6
સુરતઃ અત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે વિવાદ પેદા કર્યો છે ત્યારે ગુજરાતના જ એક ગામનું નામ વિના વિવાદે કે વિરોધે બદલાઈ ગયું છે. સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ પહેલાં મહંમદપોર હતું પણ બે વર્ષ પહેલાં ગામનું નામ રાજનગર કોઇ વિવાદ વગર થઇ ગયું હતું.
સુરતઃ અત્યારે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની વાતે વિવાદ પેદા કર્યો છે ત્યારે ગુજરાતના જ એક ગામનું નામ વિના વિવાદે કે વિરોધે બદલાઈ ગયું છે. સુરતના ઓલપાડ તાલુકાના આ ગામનું નામ પહેલાં મહંમદપોર હતું પણ બે વર્ષ પહેલાં ગામનું નામ રાજનગર કોઇ વિવાદ વગર થઇ ગયું હતું.
5/6
આ કારણે ગામનું નામ બદલવા કવાયત શરૂ થઈ અને 22 વર્ષની કાનૂની લડત પછી નામ બદલાયું. ગામના અગ્રણી નરસિંહભાઈ રાઠોડે મહંમદપોરને રાજનગર બનાવવા લાંબી કાયદાકીય લડત આપી હતી. આખા ગામના તમામ લોકોની લાગણી સરકારે પહેલાં બે વખત ફગાવી દીધી હતી.
આ કારણે ગામનું નામ બદલવા કવાયત શરૂ થઈ અને 22 વર્ષની કાનૂની લડત પછી નામ બદલાયું. ગામના અગ્રણી નરસિંહભાઈ રાઠોડે મહંમદપોરને રાજનગર બનાવવા લાંબી કાયદાકીય લડત આપી હતી. આખા ગામના તમામ લોકોની લાગણી સરકારે પહેલાં બે વખત ફગાવી દીધી હતી.
6/6
આ મુદ્દે લોકોએ લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. આ ગામમાં એક પણ લઘુમતિનું ઘર, મદરેસા, મસ્જીક કે દરગાહ નથી. આ ગામનું નામ મહંમદપોર કેવી રીતે પડયું તેનો પણ કોઈ ઉલ્લેખ કે ઈતિહાસ નથી. ગામમાં રાજપૂત અને હળપતિની જ વસ્તી હોવા છતાં મહમંદપોર નામ હતું તે લોકોને ખટકતું.
આ મુદ્દે લોકોએ લાંબી કાનૂની લડત ચલાવવી પડી હતી. આ ગામમાં એક પણ લઘુમતિનું ઘર, મદરેસા, મસ્જીક કે દરગાહ નથી. આ ગામનું નામ મહંમદપોર કેવી રીતે પડયું તેનો પણ કોઈ ઉલ્લેખ કે ઈતિહાસ નથી. ગામમાં રાજપૂત અને હળપતિની જ વસ્તી હોવા છતાં મહમંદપોર નામ હતું તે લોકોને ખટકતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Today Weather: 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
સંસદ માર્ચ પહેલા જંતર-મંતર પર લાઠીચાર્જ, કોકરોચ જનતા પાર્ટીનું પહેલું રિએક્શન, કહ્યું- 'આ તો એકદમ...'
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય
Fact Check: વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જંતર મંતર પહોંચ્યા હતા થલાપતિ વિજય? દિલ્હી પોલીસે જણાવ્યું સત્ય
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Embed widget