શોધખોળ કરો

હાર્દિકનો બે દિવસનો મેગા શોઃ 12 સભા, 7 રોડ શો અને બે મહારેલી સાથે લાખો લોકોનો સંપર્ક

1/5
હાર્દિક પટેલના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપતાં સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ 48 કલાકમાં 2150 કિલોમીટરની સ્વાગત મુસાફરી કરીને વિક્રમ સ્થાપશે. આ 48 કલાક દરમિયાન હાર્દિક 12 નાની-મોટી સભાઓ, 7 રોડ શો અને 2 મહારેલીમાં ભાગ લેવાનો છે, જેમાં 15 લાખથી વધુ લોકોની સીધી મુલાકાત લેશે.
હાર્દિક પટેલના કાર્યક્રમની ટૂંકી રૂપરેખા આપતાં સૌરાષ્ટ્ર પાસના પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ 48 કલાકમાં 2150 કિલોમીટરની સ્વાગત મુસાફરી કરીને વિક્રમ સ્થાપશે. આ 48 કલાક દરમિયાન હાર્દિક 12 નાની-મોટી સભાઓ, 7 રોડ શો અને 2 મહારેલીમાં ભાગ લેવાનો છે, જેમાં 15 લાખથી વધુ લોકોની સીધી મુલાકાત લેશે.
2/5
રાજકોટઃ હાર્દિક પટેલ આવતી કાલે સવારે લાજપોર જેલમાંથી બહાર આવવાનો છે, ત્યારે હજારોની સંખ્યામાં પાટીદારો તેમને આવકારવા જવાના છે. આ પછી હાર્દિક પટેલ સુરતમાં અને પછી લગભગ અડધા ગુજરાતમાં પ્રવાસ કરવાનો છે. હાર્દિક પટેલને હાઇકોર્ટના આદેશ પ્રમાણે બે દિવસમાં ગુજરાત છોડી દેવાનું છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા તેનો બે દિવસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.
રાજકોટઃ હાર્દિક પટેલ આવતી કાલે સવારે લાજપોર જેલમાંથી બહાર આવવાનો છે, ત્યારે હજારોની સંખ્યામાં પાટીદારો તેમને આવકારવા જવાના છે. આ પછી હાર્દિક પટેલ સુરતમાં અને પછી લગભગ અડધા ગુજરાતમાં પ્રવાસ કરવાનો છે. હાર્દિક પટેલને હાઇકોર્ટના આદેશ પ્રમાણે બે દિવસમાં ગુજરાત છોડી દેવાનું છે, ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ) દ્વારા તેનો બે દિવસનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે.
3/5
- 15મી સવારે 10 વાગ્યે લાજપોર જેલ પર હાર્દિકના સ્વાગત માટે ગુજરાતના પાટીદાર અને દરેક સમાજના લોકો દ્વારા તથા 11 માતા સ્વરૂપ દરેક સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત કરાશે. - ત્યાંથી દરેક સમાજના લોકો સાથે ભેસ્તાન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાશે - રીંગ રોડ થીને લાલ દરવાજા ખોડિયાર માતાના મંદિર તથા બજાર ખાતે સરદારની પ્રતિમાને ફૂલહાર કરાશે - આ પછી હિરાબાગ કાપોદ્રા થીને મોટા વરાછા સુદામા ચોક થીને લજામણી ચાર રસ્તાથી સરથાણા જાગીનાથ થીને સિમાડા ગામથી યોગી ચોક જશે. - આ પછી પાણીની ટાંકીથી નહેર રોડ અને ત્યાંથી પરવાનગી મળે તો લક્ષ્મીનારાયણ ફાર્મમાં જાહેર સભા કરાશે. - કાર્યક્રમ પતાવી રાતે ભરુચ, વડોદરા, નડિયાદ થઈને અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં રાત્રી રોકાણ કરવામાં આવશે.
- 15મી સવારે 10 વાગ્યે લાજપોર જેલ પર હાર્દિકના સ્વાગત માટે ગુજરાતના પાટીદાર અને દરેક સમાજના લોકો દ્વારા તથા 11 માતા સ્વરૂપ દરેક સમાજની દીકરીઓ દ્વારા સ્વાગત કરાશે. - ત્યાંથી દરેક સમાજના લોકો સાથે ભેસ્તાન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાશે - રીંગ રોડ થીને લાલ દરવાજા ખોડિયાર માતાના મંદિર તથા બજાર ખાતે સરદારની પ્રતિમાને ફૂલહાર કરાશે - આ પછી હિરાબાગ કાપોદ્રા થીને મોટા વરાછા સુદામા ચોક થીને લજામણી ચાર રસ્તાથી સરથાણા જાગીનાથ થીને સિમાડા ગામથી યોગી ચોક જશે. - આ પછી પાણીની ટાંકીથી નહેર રોડ અને ત્યાંથી પરવાનગી મળે તો લક્ષ્મીનારાયણ ફાર્મમાં જાહેર સભા કરાશે. - કાર્યક્રમ પતાવી રાતે ભરુચ, વડોદરા, નડિયાદ થઈને અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં રાત્રી રોકાણ કરવામાં આવશે.
4/5
- હાર્દિક 16મીએ સવારે 6 વાગ્યે વિરમગામ જવા રવાના થશે - તેની સાથે સંખ્યાબંધ વાહનો તથા પાટીદારો 7 વાગ્યે વિરમગામ પહોંચશે. - જ્યાં લાંબા સમય પછી ઘરે તેનું ઉષ્માપુર્ણ સ્વાગત કરાશે. - 10 વાગ્યે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાજરી આપવા રવાના થશે - બપોરે અમદાવાદથી સાળંગપુર દર્શન કરવા રવાના થશે - બપોરે 1.30 વાગ્યે દર્શન અને આશીર્વાદ લીધા પછી બોટાદમાં રોડ શો કરશે - આ પછી ખોડલધામ જવા રવાના થશે. - 4 વાગ્યે માતાજીના દર્શન અને પ્રસાદ લઈને પાનેલી થીને સિદસર મંદિરે સાંજે 6 વાગ્યે પહોંચશે. - ત્યાર બાદ ભાયાવદર થીને રાજકોટ બાયપાસ થીને પડધરી-ટંકારા થીને મોરબી શહેરમાં થઈને વિરમગામ જવા રવાના થશે.
- હાર્દિક 16મીએ સવારે 6 વાગ્યે વિરમગામ જવા રવાના થશે - તેની સાથે સંખ્યાબંધ વાહનો તથા પાટીદારો 7 વાગ્યે વિરમગામ પહોંચશે. - જ્યાં લાંબા સમય પછી ઘરે તેનું ઉષ્માપુર્ણ સ્વાગત કરાશે. - 10 વાગ્યે અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાજરી આપવા રવાના થશે - બપોરે અમદાવાદથી સાળંગપુર દર્શન કરવા રવાના થશે - બપોરે 1.30 વાગ્યે દર્શન અને આશીર્વાદ લીધા પછી બોટાદમાં રોડ શો કરશે - આ પછી ખોડલધામ જવા રવાના થશે. - 4 વાગ્યે માતાજીના દર્શન અને પ્રસાદ લઈને પાનેલી થીને સિદસર મંદિરે સાંજે 6 વાગ્યે પહોંચશે. - ત્યાર બાદ ભાયાવદર થીને રાજકોટ બાયપાસ થીને પડધરી-ટંકારા થીને મોરબી શહેરમાં થઈને વિરમગામ જવા રવાના થશે.
5/5
-17મીએ સવારે 7.30 વાગ્યે વિરમગામથી સિદ્ધપુર થીને પાલનપુરથી ઇડર. - ઇડરથી વડગામ થઈને હિંમતનગરમાં પાટીદારો દ્વારા અભિવાદન સ્વીકારીને ગુજરાતની બોર્ડર છોડવામાં આવશે.
-17મીએ સવારે 7.30 વાગ્યે વિરમગામથી સિદ્ધપુર થીને પાલનપુરથી ઇડર. - ઇડરથી વડગામ થઈને હિંમતનગરમાં પાટીદારો દ્વારા અભિવાદન સ્વીકારીને ગુજરાતની બોર્ડર છોડવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget