શોધખોળ કરો

અમરનાથમાં આતંકી હુમલોઃ બસના કંડક્ટરે કઈ રીતે આતંકીને પછાડ્યો તેની કરી વાત, જાણો તેના જ મુખે

1/6
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
2/6
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
3/6
 મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
4/6
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
5/6
 તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
6/6
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget