શોધખોળ કરો

અમરનાથમાં આતંકી હુમલોઃ બસના કંડક્ટરે કઈ રીતે આતંકીને પછાડ્યો તેની કરી વાત, જાણો તેના જ મુખે

1/6
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
2/6
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
3/6
 મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
4/6
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
5/6
 તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
6/6
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી
Rain News: સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, ભાવનગરમાં પણ મેઘરાજાની એન્ટ્રી

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Union Bank Recruitment : યુનિયન બેંકમાં નોકરીની શાનદાર તક! મળશે 47 લાખ રુપિયાનું પેકેજ
Embed widget