શોધખોળ કરો

અમરનાથમાં આતંકી હુમલોઃ બસના કંડક્ટરે કઈ રીતે આતંકીને પછાડ્યો તેની કરી વાત, જાણો તેના જ મુખે

1/6
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
હાલમાં મુકેશની વલસાડની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુકેશને બે દીકરી છે. હુમલામાં મુકેશને હાથમાં અને પગમાં સામાન્ય ફ્રેક્ચર થયું છે. તેણે કહ્યું કે અમરનાથની આ તેની છેલ્લી ટ્રીપ હતી. હવે ક્યારેય તે અમરનાથની ટ્રીપ પર નહીં જાય.
2/6
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
મુકેશે વધુમાં જણાવ્યું કે, આતંકવાદીઓ કેવા લાગતા હતા તે તો તેને ખબર નથી કારણ કે માત્ર બે મિનિટમાં જ સમગ્ર ઘટના ઘટી હતી. હું આજે પણ એ વિચારીને ધ્રુજી જાઉ છું કે જો હું દરવાજો બંધ કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો આજે તમામ સવાર યાત્રીઓ માર્યા ગયા હોત.
3/6
 મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
મુકેશ પટેલ કહે છે કે, આ મારી પહેલી અમરનાથ યાત્રા હતી. તે રાતે પણ હું હંમેશાની જેમ ડ્રાઈવરની કેબિન પાસે બેઠો હતો અને બસનો દરવાજો ખુલ્લો હતો. અમે અનંતનાગ પાસે હતા, અમે જોયું કે રોડ પર અમુક લોકો અમારી તરફ આવી રહ્યા હતા. અમે કંઈ પણ સમજીએ એ પહેલા તો ગોળીબાર શરૂ થઈ ગયો. બસના માલિકનો દીકરો હર્ષ ત્યાં સુધી ઘાયલ થઈ ગયો હતો. બસની સ્પીડ સ્લો થઈ ત્યારે એક આતંકવાદી બસમાં ચઢવા જ જઈ રહ્યો હતો કે હર્ષે બુમ પાડીને દરવાજો બંધ કરવાનું કહ્યું.
4/6
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
આ આતંકવાદી હુલામાં 7 યાત્રાળુઓનાં મોત થયા છે, પણ જો મુકેશ અને ડ્રાઈવર સલીમ અને ટૂર ઓપરેટર હર્ષ દેસાઈએ સમજદારી અને બહાદુરીથી કામ ન કર્યું હોત તો મૃત્યુનો આંક વધારે હોત. મુકેશ પટેલે જણાવ્યું કે, આતંકીઓએ ગોળીબારી શરૂ કરતાં જ ડ્રાઈવરે બસની ગતિ ધીમી કરવી પડી હતી. જેવી જ બસની ગતિ ધીમી થઈ કે એક આતંકવાદીએ બસમાં ચડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મેં દરવાજો બંધ કરી દીધો. જો કોઈકારણોસર દરવાજો બંધ ન થયો હોત તો બસમાં સવાર યાત્રાળુઓમાંથી કોઈ બચ્યું ન હોત.
5/6
 તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
તેણે આગળ કહ્યું કે, હું કંઈ પણ વિચારી નહોતો શકતો, પણ હર્ષની ચીસો મને સંભળાઈ રહી હતી. અને મેં ઝડપથી દરવાજો બંધ કરી દીધો. સલીમ કંઈ પણ વિચાર્યા વીના બસ ચલાવતા રહ્યા અને આ રીતે અનેક લોકોના જીવ બચી ગયા.
6/6
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
અમદાવાદઃ અમરનાથ યાત્રા પર ગયેલી ગુજરાતની બસ પર થયેલ આતંકી હુમલા પછી સમગ્ર દેશ હચમચી ગયો છે. આ દિવસ બસમાં ક્લિનર તરીકે સાથે રહેલ મુકેશ પટેલ માટે પણ ભુલવો મુશ્કેલ છે. જે બસ 54 ગુજરાતી યાત્રાળુઓને લઈ જઈ રહી હતી તે બસમાં મુકેશ પટેલ ક્લીનર હતા. મુકેશે એક અંગ્રેજી અખબારને સમગ્ર ઘટનાની વિગતે જાણકારી આપી છે. તેમણએ કહ્યું કે, કેવી રીતે એક આતંકવાદીને લાત મારીને બસનો દરવાજો બંધ કર્યો હતો. તે એ વિચારીને પણ ધ્રુજી ઉઠે છે કે જો બસનો દરવાજો બંધ ન થયો હોત તો બસમાં લોહીથી લથબથ થઈ ગઈ હોત.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં ગણેશ દર્શને જતા યુવકોને ડમ્પરે કચડ્યા: એકનું મોત, ચાલક નશામાં હોવાનો ઘટસ્ફોટ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરત રેલવે સ્ટેશન કેન્ટીનમાં મશીન અંદર ઉંદર પફ ખાતો કેમેરામાં કેદ, વાયરલ VIDEO 
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'
સુરતમાં ખાંડ અને ડુંગળી બાદ કોલસાના ભાવમાં ભડકો, કાપડ ઉદ્યોગ માટે 'પડતા પર પાટુ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
'વંદે માતરમ' દરમિયાન બેસી રહ્યાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ગૃહમાં વિવાદ
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, ભાજપના મેન્ડેટને મોટો ઝટકો
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
અંબાજી મંદિરના શિખર પર હવે 5 મીટરથી મોટી નહિં ચઢે ધજા, ભાદરવી પૂનમ મેળા પહેલા ટ્રસ્ટનો નિર્ણય
Embed widget