શોધખોળ કરો
સુરતઃ સગીરાને એક મિત્રએ આપી લગ્નની લાલચ ને પછી શરૂ થયો હવસનો ખેલ, ચાર-ચાર મિત્રો ગુજારતાં બળાત્કાર
1/4

અહીં માતા સાથેની વાતચીતમાં સગીરાએ પોતે પિરીયડમાં ન થતી હોવાનું અને ચાર મિત્રો દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની વાત કરી હતી. જેથી માતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ગુનો નોંધી ચારમાંથી ત્રણને પકડી પાડ્યા છે. સગીરા સૌથી પહેલા જેના પરિચયમાં આવી હતી, તે કરણ હજુ ફરાર છે. પોલીસે વિદ્યાર્થિનીને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી છે.
2/4

સુરતઃ શહેરના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવમાં ધોરણમાં ભણતી 15 વર્ષીય સગીરા પર ચાર મિત્રોએ બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતાં સુરતમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પરિવાર દ્વારા બળાત્કારની ફરિયાદ કરતાં અઠવા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Published at : 03 Mar 2018 11:27 AM (IST)
View More






















