શોધખોળ કરો
સુરતના રેલવે સ્ટેશનમાં 61 માળના 4 ટાવર ઉભા કરાશે, જાણો શું પ્લાનિંગ?
1/5

સુરત: અગાઉના વર્ષોમાં ગુજરાતનું રેલ બજેટ 588 કરોડ જેટલું રાખવામાં આવતું હતું તેને વધારીને આ વખતે ગુજરાતનું રેલ બજેટ 2400 કરોડથી વધારી દેવાયું છે જેમાં અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન પણ આપવામાં આવી છે. આ સહિત નવી 26 ટ્રેનો ગુજરાતને મળી છે. ત્યારે રેલ્વે સ્ટેશનને એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે જેમાં સુરત સ્ટેશનમાં 61 માળના ચાર ટાવર ઉભા કરીને રેલ્વે સ્ટેશનની સુરત જ બદલી દેવામાં આવશે તેવી જાહેરાત આજે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ કરી હતી.
2/5

Published at : 10 Jan 2017 02:25 PM (IST)
View More























