શોધખોળ કરો
સુરતના પરિવારની કારને મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે મોત
1/4

અકસ્માતમાં મૃતકના નામમાં મુન્નાભાઈ શેખ ઉમ્ર 46 રહે સુરત, હુમેરા શેખ ઉમર 7, શેખ હસનેન ત્રણેય પિતા પુત્રની ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.
2/4

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના સભ્યો સુરતથી 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિએ 2 કલાકે બે કારમાં સવાર થઈ બહેનના શ્રીમતના પ્રસંગમાં જઈ રહ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના જલગાંવ જતી વખતે સોમવારે સવારે તેમને એક અકસ્માત નડ્યો હતો.
Published at : 09 Oct 2018 09:18 AM (IST)
View More





















