શોધખોળ કરો

Ban: ભારત સરકારે 30 કરોડથી વધુ વ્યૂઝ વાળી 3 Youtube Channels પર લગાવ્યો બેન, જાણો કેમ

આ લિસ્ટમાં ત્રણ યુટ્યૂબ ચેનલ છે, અને આ ચેનલો પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લાગ્યો છે.

Youtube Channel Ban in India: ભારત સરકારે એકવાર ફરીથી કેટલીક યુટ્યૂબ ચેનલો પર રોક લગાવવાનું કહ્યુ છે, સરકારની સોશ્યલ મીડિયાની દુનિયા પર પણ બાજ નજર છે, આ વખતે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ચેનલો પર રોક લગાવવાનુ કહ્યુ છે, આ લિસ્ટમાં કુલ 3 યુટ્યૂબ ચેનલ સામેલ છે. 

આ લિસ્ટમાં ત્રણ યુટ્યૂબ ચેનલ છે, અને આ ચેનલો પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લાગ્યો છે. તમને જાણીને હેરાની થશે કે આ યુટ્યૂબ ચેનલના વીડિયોને 30 કરોડથી પણ વધુ વાર જોવામાં આવી ચૂક્યા છે. જોકે, આવુ પહેલીવાર નથી બન્યુ કે ફેક ન્યૂઝ ફેલાવનારી યુટ્યૂબ ચેનલ્સ તરફ કડક કાર્યવાહી કરવા આ પગલુ ભરવામા આવ્યુ હોય. આ પહેલા પણ સરકાર આ પ્રકારની કેટલીય યુટ્યૂબ ચેનલ્સ પર રોક લગાવી ચૂકી છે. 

આ છે ચેનલ્સનુ નામ - 
Press Information Bureau (PIB) એ 20 ડિસેમ્બર, 2022 એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે સૂચના તથા પ્રસારણ મંત્રાલયે 3 યુટ્યૂબ ચેનલસ પર રોક લગાવવાનુ કહ્યું છે, આ ચેનલ્સના લિસ્ટમાં News Headlines, Sarkari Update અને Aaj Tak Live સામેલ છે. અહીં એક સ્પષ્ટ કરી દઇએ કે આજ તક લાઇવ ઇન્ડિયા ટુડે ગૃપ સાથે જોડાયેલુ નથી, આ ચેનલ્સના 33 લાખથી વધુ સબ્સક્રાઇબર્સ અને 30 કરોડથી વધુ વ્યૂઝ હતા. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર સમયાંતરે યુટ્યૂબ પ્લેટફોર્મ પરથી આવી ફેક ન્યૂઝ યુટ્યૂબ ચેનલ પર એક્શન લેતી રહી છે, આ અગાઉ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કારણોસર લગાવવામાં આવી રોક - 
પીઆઇબીએ બતાવ્યુ કે, આ ત્રણેય યુટ્યૂબ ચેનલો ફેક ન્યૂઝ ફેલાવવાનુ કામ કરી રહી હતી, આ ચેનલોએ સુપ્રીમ કોર્ટ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને ભારતના વડાપ્રધાન સાથે જોડાયેલા કેટલીય ફેક ન્યૂઝ વીડિયો અપલૉડ કર્યા હતા, અને આ વીડિયો પર લાખોની સંખ્યામાં વ્યૂ હતા, ન્યૂઝ હેડલાઇન (News Headlines) ચેનલના 9.67 લાખ સબ્સક્રાઇબર્સ અને 31,75,322900 વ્યૂ હતા, સરકારી અપડેટ્સ (Sarkari Updates)ના સબ્સક્રાઇબર્સની સંખ્યા 22.6 લાખ અને 8,83,594 વ્યૂ હતા, આજતક લાઇવ (Aaj Tak Live) ચેનલના 65.6 હજાર સબ્સક્રાઇબર્સ અને વીડિયો પર 1,25,04,177 વ્યૂ હતા. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Embed widget