Continues below advertisement

Crisis

News
કંપની એક જ પ્રકારની જેનરિક ને સ્ટાન્ડર્ડ એમ બંને પ્રકારની દવા કેમ બનાવે છે, કંપનીઓ આવું કેમ કરે છે એવું સરકાર કેમ પૂછતી નથી ?
ડોક્ટર પાસે એટલો સમય નથી હોતો કે એ સિંગલ-સિંગલ કોમ્પોઝિશન કે એજન્ટનું નામ લખે, બધાંના પર્સન્ટેજ યાદ રાખવા પણ અઘરા છે.............
જેનરિક દવાની વાત કરું તો...........અમે સારી કંપનીની દવાનો આગ્રહ લોકોના સ્વાસ્થ્યના કારણે રાખીએ છીએ.......
રેમડેસિવિર મેક્સિમમ 600 રૂપિયામાં બની શકે  છે, ઝાયડસ 900માં આપી શકે તો બીજી કંપનીઓ કેમ નહીં ?....ફાર્મા કંપનીઓ 70 ટકા સુધીનો નફો લેતી હોય છે.........
પેશન્ટ કાઉન્સિલ ફાર્માસિસ્ટની ડ્યુટીમાં આવે છે પણ એ થતું નથી તેના કારણે પણ દવાની અછત છે, જેનરિક દવાઓનો મુદ્દો પણ છે.......
ડોક્ટર-હોસ્પિટલ ચોક્કસ કંપનીની દવા લખે છે, તેના કારણે દવાઓની કૃત્રિમ અછત ઉભી થઈ છે, અનઈક્વોલ ડિસ્ટ્રિબ્યુશન પણ જવાબદાર છે.........
સુરતનાં મેયર મેડમ સામે ભાજપના કાર્યકરોના દેખાવોઃ આપણા કાર્યકરો મરી જાય છે રેમડેસિવિર ઈંજેક્શન વગર, એનું કરો, એને અપાવો ઈંજેક્શન......
BJP બંગાળની હિંસા સામે ધરણાં કરે છે.......મારો ગુજરાતી દવા વિના મરી રહ્યો છે, તેના માટે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું ?
વિનોદથી એ દર્દ સહન થતું નહોતું જ્યારે શબવાહિનીઓમાં શબ માટે લાઈન લાગતી હતી, વેઈટિંગ લાગતું હતું..........
કરોડોનાં પેટ ભરતું મારું આ ગુજરાત એક-એક શ્વાસની ભીખ માંગી રહ્યું છે, ગાડીઓની પૂરઝડપે દોડતું મારું ગુજરાત એમ્બ્યુલન્સ-શબવાહિનીઓમાં ફરી રહ્યું છે.......
કોરોનાકાળમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં નોંધાયો વધારો, કેટલા થયા ભાવ?,જુઓ વીડિયો
ભાજપના કાર્યકરોના પરિવાર કહે છે કે, અત્યારે બહાર ના નિકળો છતાં કાર્યકરો જાનના જોખમે કોરોનામાં લોકોને ઉપયોગી થઈ રહ્યા છે........
Continues below advertisement
Sponsored Links by Taboola