Continues below advertisement

Maharashtra

News
અત્યારે ખેડૂતોને વીસ હજાર કરોડ રૂપિયા કરતાં વધારેનું નુકસાન ગયું છે, સરકારે તાત્કાલિક સહાય અંગે વિચારવાની જરૂર છે કેમ કે........
ખેડૂતોને 500 કરોડનું નુકસાન થયું છે...આટલો લાચાર, આટલો નિરાશાવાળો ખેડૂત મેં કદી જોયો નથી...સરકાર તરફથી મળતી સહાય નજીવી છે....
ખેડૂતને હતું કે આ વખતે કેરીનો મબલખ પાક ઉતરશે ને હું ન્યાલ થઈ જઈશ પણ પહેલાં માવઠા ને હવે વાવાઝોડાએ પથારી ફેરવી દીધી.....
તૌકતે બાદ હવે YAAS નામના વાવાઝોડાનું સંકટ, ક્યારે આવશે અને ક્યાં ટકરાશે?,જુઓ વીડિયો
હવે લોકો ખેતી કરવા માંગતા નથી, સવાલ એ છે કે હવે ખેતી કેમ પોષાતી નથી ? ઉદ્યોગોને પેકેજ અપાતાં હોય તો ખેડૂતને કેમ નહીં ?
હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે, ખેડૂતોને થયેલા નુકસાન માટે સહાય આપીશું, સરકારના નિયમ પ્રમાણે નિર્ણય કરશે............
કેરીનો પાક પડી ગયો છે ને તેનો લાભ લેવા પ્લાન્ટવાળા બજારમાં આવી ગયા છે, 20 કિલોના 150 રૂપિયા અત્યારે આપે છે.....આ ભાવ કશું ના કહેવાય...
Cyclone Tauktae: ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું PM મોદીએ કર્યું હવાઇ નિરીક્ષણ, જુઓ વીડિયો
ગુજરાતના ખેડૂતની વેદનાઃ સરકાર તો શું સહાય કરશે ? ને જે કરશે એ પણ અમે તો અત્યારે દેવામાં જ ડૂબી ગયા ને ?
Cyclone Tauktae: PM મોદી ભાવનગર પહોંચ્યા, વાવાઝોડા બાદ અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિ અને નુકસાનની કરશે સમીક્ષા
ખેડૂતના ગળે ભરાઈ ગયો ડૂમોઃ 60-70 વર્ષથી વાવેલી નાળિયેરી પડી ગઈ એ જોઈને જીવ બળે છે.....
ખેડૂતે રોટલો બનાવવા માટે બજારમાંથી બાજરી ખરીદવી પડશે, મગ ને ડાંગરની પણ એ જ હાલત થઈ છે............
Continues below advertisement
Sponsored Links by Taboola