શોધખોળ કરો

રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ નિયમ જાણી લો, આ લોકોએ ભૂલથી પણ ન પહેરવો વધી શકે છે મુશ્કેલી

મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. જો કે કેટલીક પરિસ્થિતિમાં તેને ધારણ કરવો વર્જિત છે.

મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જો કે કેટલીક પરિસ્થિતિમાં તેને ધારણ કરવો વર્જિત છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તેને પહેર્યા પછી, વ્યક્તિએ જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. અન્યથા રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.

આ લોકો પહેરે રૂદ્રાક્ષ

એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.

આ દરમિયાન રુદ્રાક્ષ ન ધારણ કરો

જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે, તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન છે.

એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આમ કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે, જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


Vastu Tips:વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે.  કહેવાય છે કે, બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી થઇ જાય  છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તબિયત બગડવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક છે વાસ્તુ દોષ. ઘરમાં રહેલા વાસ્તુ દોષોને કારણે પણ વ્યક્તિ રોગગ્રસ્ત બને છે.  વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલી રહે છે. ઉપરાંત, તે રોગમાંથી સાજા થવામાં સક્ષમ નથી.

આ જગ્યાએ ક્યારેય દવાઓ ન રાખો
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં દવાઓ રાખવાનું ટાળો. આ દિશામાં દવાઓ રાખવાથી દવાઓ ખૂબ જ ધીમી અસર કરે છે. બીજી તરફ, દવાઓને દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવાથી તમે ક્યારેય સ્વસ્થ નહીં રહો. રસોડામાં અને ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ રાખવાથી વ્યક્તિ જીવનભર કોઈને કોઈને કોઇ  રોગથી પીડિત રહે છે.

દવાઓ રાખવા માટે આ યોગ્ય જગ્યા છે
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, તમારે હંમેશા તમારી દવાની પેટી ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે અહીં ફર્સ્ટએડ બોક્સ પણ રાખવો વધુ યોગ્ય છે. . અહીં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે અને  જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
Embed widget