શોધખોળ કરો

રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા આ નિયમ જાણી લો, આ લોકોએ ભૂલથી પણ ન પહેરવો વધી શકે છે મુશ્કેલી

મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. જો કે કેટલીક પરિસ્થિતિમાં તેને ધારણ કરવો વર્જિત છે.

મહાદેવના આંસુમાંથી નીકળેલા રૂદ્રાક્ષનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. રુદ્રાક્ષ ધારણ કરવાના ઘણા ફાયદા છે. જો કે કેટલીક પરિસ્થિતિમાં તેને ધારણ કરવો વર્જિત છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘણી પરેશાનીઓથી બચી શકાય છે. રુદ્રાક્ષ વ્યક્તિની વિચારસરણીને સકારાત્મક બનાવે છે. પરંતુ રૂદ્રાક્ષ ત્યારે જ શુભ ફળ આપે છે જ્યારે તેને ધાર્મિક વિધિઓ સાથે પહેરવામાં આવે છે. એટલું જ નહીં, એવું માનવામાં આવે છે કે તેને પહેર્યા પછી, વ્યક્તિએ જરૂરી નિયમોનું પાલન કરવું જરૂરી છે. અન્યથા રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે.

આ લોકો પહેરે રૂદ્રાક્ષ

એવું માનવામાં આવે છે કે બાળકના જન્મ પછી માતા અને બાળક થોડા સમય માટે અશુદ્ધ હોય છે. આવી સ્થિતિમાં માતાએ ભૂલથી પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. એવું પણ કહેવાય છે કે રુદ્રાક્ષ ધારણ કરનારા લોકોએ આ લોકોના રૂમમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ. જો તમે આ લોકોના રૂમમાં જતા હોવ તો રુદ્રાક્ષ ઉતારીને રાખો.

આ દરમિયાન રુદ્રાક્ષ ન ધારણ કરો

જેમણે રુદ્રાક્ષ ધારણ કર્યો છે, તેમણે ધૂમ્રપાન ન કરવું જોઈએ કે માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આમ કરવાથી રુદ્રાક્ષ અશુદ્ધ થઈ જાય છે. તેનાથી તમને કોઈ ફાયદો નથી થતો પણ નુકસાન છે.

એવી માન્યતા છે કે સૂતી વખતે પણ રુદ્રાક્ષ ન ધારણ કરવો જોઈએ. રાત્રે સૂતા પહેલા તેને ઉતારી લો અને તકિયા નીચે રાખો. આમ કરવાથી મન શાંત રહે છે અને ખરાબ સપના આવતા નથી.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંતિમયાત્રામાં પણ રુદ્રાક્ષ ન ધારણ કરો. આ રુદ્રાક્ષને અશુદ્ધ બનાવે છે, જે જીવન પર ખરાબ અસર કરી શકે છે.

ઘરમાં આ જગ્યાએ દવાઓ રાખવી પડી શકે છે ભારે, બીમારીથી ઘેરાઇ જાય છે ઘર, જાણી લો વાસ્તુ નિયમ


Vastu Tips:વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે. કહેવાય છે કે બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

વ્યક્તિનું સ્વાસ્થ્ય તેની સૌથી મોટી સંપત્તિ છે.  કહેવાય છે કે, બધી જ ખુશીઓ હોવા છતાં જો તબિયત ઠીક ન હોય તો એ બધી ખુશીઓ પણ નકામી થઇ જાય  છે. તેથી, વ્યક્તિએ તેના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તબિયત બગડવા પાછળ ઘણા કારણો છે, જેમાંથી એક છે વાસ્તુ દોષ. ઘરમાં રહેલા વાસ્તુ દોષોને કારણે પણ વ્યક્તિ રોગગ્રસ્ત બને છે.  વાસ્તુ અનુસાર ઘરમાં ખોટી જગ્યાએ દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા કોઈને કોઈ બીમારીથી ઘેરાયેલી રહે છે. ઉપરાંત, તે રોગમાંથી સાજા થવામાં સક્ષમ નથી.

આ જગ્યાએ ક્યારેય દવાઓ ન રાખો
વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે, ઘરના ઉત્તર અને પશ્ચિમ ખૂણામાં દવાઓ રાખવાનું ટાળો. આ દિશામાં દવાઓ રાખવાથી દવાઓ ખૂબ જ ધીમી અસર કરે છે. બીજી તરફ, દવાઓને દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખવાથી તમે ક્યારેય સ્વસ્થ નહીં રહો. રસોડામાં અને ખાસ કરીને પ્લેટફોર્મ પર દવાઓ રાખવાથી વ્યક્તિ જીવનભર કોઈને કોઈને કોઇ  રોગથી પીડિત રહે છે.

દવાઓ રાખવા માટે આ યોગ્ય જગ્યા છે
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, તમારે હંમેશા તમારી દવાની પેટી ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે અહીં ફર્સ્ટએડ બોક્સ પણ રાખવો વધુ યોગ્ય છે. . અહીં દવાઓ રાખવાથી વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે અને  જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?
Hun To Bolish | હું તો બોલીશ | કોર્પોરેટરોએ આ જ ધંધા કર્યા?
Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં સુધી મળશે સિંચાઈ માટે પાણી?
Ambalal Patel on Unseasonal Rain: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર
Gandhinagar Cattleman Protest: ઉત્તમ ડેરી અને મધુર ડેરીના વિવાદને લઈ દહેગામથી મોટા સમાચાર
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને મોટી રાહત, હોર્મુઝ સ્ટ્રેટથી 2 LPG જહાજોને પસાર થવાની આપી મંજૂરી
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Gold-Silver Prices Today: સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉલટફેર, ચાંદી 8 હજાર સસ્તી થઈ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather Update:  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ 
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
'ભારત મિત્ર છે હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ડિયાના જહાજોને સુરક્ષિત રસ્તો આપીશું', યુદ્ધ વચ્ચે ઈરાનના રાજદૂતનું મોટું નિવેદન
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
યુદ્ધને કારણે IndiGo એ ભાડામાં કર્યો વધારો; આજે રાત્રે 12 વાગ્યા પછી નવા દરો આવશે અમલમાં, જાણો નવા દરો
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
8th Pay Commission: 18000 થી વધીને 54000 થશે પગાર? ફિટમેન્ટ ફેક્ટર અને ફેમિલી યુનિટ માટે નવું ગણિત?
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
West Asia Crisis: ઈરાકમાં અમેરિકાનું KC-135 ટેન્કર વિમાન ક્રેશ, ચાર લોકોના મોત 
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
8 મેથી બદલાઈ જશે Instagram, તમારી ચેટ્સ હવે નહીં કરે પ્રાઈવેટ
Embed widget