શોધખોળ કરો
વડોદરાઃ ભગવાનનો વરઘોડો કઢાવીને હીરો બનેલા જસપાલની બદલી થતાં લોકો રસ્તા પર ઉતરેલા
1/8

જસપાલસિંહ પછી ધારાસભ્યપદે પણ ચૂંટાયા અને ભાજપની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. પછી તબિયત બગડતાં અકોટામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં પત્ની હેમંતિકાબહેન સાથે રહેતા જસપાલસિંહ છેલ્લા કેટલાંક સમયથી હ્રદયની બિમારીથી પીડાતા હતા. તેમની બે દીકરીઓ પૈકી એક ઓસ્ટ્રેલિયા અને બીજી સિંગાપુરમાં સ્થાયી થયાં છે.
2/8

આ લોકચાહના જોઈ જસપાલસિંહે રાજીનામું ધરી દીધું અને રાજકારણમાં ઝંપલાવી સાવધાન પક્ષ બનાવ્યો. તેમના પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપનો સફાયો કરીને જીત મેળવી. જસપાલ પોતે મેયર બન્યા. કેજરીવાલ અધિકારીમાંથી સફળ રાજકારણી બન્યા તેના વરસો પહેલાં જસપાલે એ કરી બતાવ્યું હતું.
Published at : 21 Feb 2017 09:51 AM (IST)
View More























