શોધખોળ કરો

વડોદરાઃ ભગવાનનો વરઘોડો કઢાવીને હીરો બનેલા જસપાલની બદલી થતાં લોકો રસ્તા પર ઉતરેલા

1/8
જસપાલસિંહ પછી ધારાસભ્યપદે પણ ચૂંટાયા અને ભાજપની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. પછી તબિયત બગડતાં અકોટામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં પત્ની હેમંતિકાબહેન સાથે રહેતા જસપાલસિંહ છેલ્લા કેટલાંક સમયથી હ્રદયની બિમારીથી પીડાતા હતા. તેમની બે દીકરીઓ પૈકી એક ઓસ્ટ્રેલિયા અને બીજી સિંગાપુરમાં સ્થાયી થયાં છે.
જસપાલસિંહ પછી ધારાસભ્યપદે પણ ચૂંટાયા અને ભાજપની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. પછી તબિયત બગડતાં અકોટામાં ગ્રીનપાર્ક સોસાયટીમાં પત્ની હેમંતિકાબહેન સાથે રહેતા જસપાલસિંહ છેલ્લા કેટલાંક સમયથી હ્રદયની બિમારીથી પીડાતા હતા. તેમની બે દીકરીઓ પૈકી એક ઓસ્ટ્રેલિયા અને બીજી સિંગાપુરમાં સ્થાયી થયાં છે.
2/8
આ લોકચાહના જોઈ જસપાલસિંહે રાજીનામું ધરી દીધું અને રાજકારણમાં ઝંપલાવી સાવધાન પક્ષ બનાવ્યો. તેમના પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપનો સફાયો કરીને જીત મેળવી. જસપાલ પોતે મેયર બન્યા. કેજરીવાલ અધિકારીમાંથી સફળ રાજકારણી બન્યા તેના વરસો પહેલાં જસપાલે એ કરી બતાવ્યું હતું.
આ લોકચાહના જોઈ જસપાલસિંહે રાજીનામું ધરી દીધું અને રાજકારણમાં ઝંપલાવી સાવધાન પક્ષ બનાવ્યો. તેમના પક્ષે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપનો સફાયો કરીને જીત મેળવી. જસપાલ પોતે મેયર બન્યા. કેજરીવાલ અધિકારીમાંથી સફળ રાજકારણી બન્યા તેના વરસો પહેલાં જસપાલે એ કરી બતાવ્યું હતું.
3/8
જો કે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને જસપાલસિંહની નાફરમાની પસંદ ના આવી તેથી તેમની તાત્કાલિક બદલી કરી નાંખી. વડોદરાનાં લોકો એ બદલી સામે રસ્તા પર ઉતરી આવ્યા અને જસપાલસિંહના બંગલાની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી. જસપાલસિંહ બહાર નિકળી ના શકે તેવી હાલત થઈ ગઈ.
જો કે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને જસપાલસિંહની નાફરમાની પસંદ ના આવી તેથી તેમની તાત્કાલિક બદલી કરી નાંખી. વડોદરાનાં લોકો એ બદલી સામે રસ્તા પર ઉતરી આવ્યા અને જસપાલસિંહના બંગલાની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી. જસપાલસિંહ બહાર નિકળી ના શકે તેવી હાલત થઈ ગઈ.
4/8
જસપાલસિંહે વરઘોડામાં તોફાન ના થાય એટલે મુસ્લિમ અસામાજિક તત્વોને પકડીને અંદર કરી દીધા હતા. તેમણે એવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો કે કોઈ કાંકરીચાળો પણ ના કરી શક્યું ને વટભેર ભગવાનનો વરઘોડો નિકળ્યો. જસપાલસિંહની આ મર્દાનગી પર વડોદરાવાસીઓ ઓવારી ગયા હતો.
જસપાલસિંહે વરઘોડામાં તોફાન ના થાય એટલે મુસ્લિમ અસામાજિક તત્વોને પકડીને અંદર કરી દીધા હતા. તેમણે એવો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો કે કોઈ કાંકરીચાળો પણ ના કરી શક્યું ને વટભેર ભગવાનનો વરઘોડો નિકળ્યો. જસપાલસિંહની આ મર્દાનગી પર વડોદરાવાસીઓ ઓવારી ગયા હતો.
5/8
જસપાલસિંહને વડોદરાના પોલીસ કમિશનર તરીકે માંડ 100 દિવસ થયા હતા. આ સંજોગોમાં એ કોઈ જોખમ લે એવી શક્યતા નહોતી પણ જસપાલસિંહ ભડવીર સાબિત થયા. તેમણે સરકારમાં બેઠેલા પ્રધાનોની સૂચનાને અવગણીને ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો ધામધૂમથી કઢાવ્યો હતો.
જસપાલસિંહને વડોદરાના પોલીસ કમિશનર તરીકે માંડ 100 દિવસ થયા હતા. આ સંજોગોમાં એ કોઈ જોખમ લે એવી શક્યતા નહોતી પણ જસપાલસિંહ ભડવીર સાબિત થયા. તેમણે સરકારમાં બેઠેલા પ્રધાનોની સૂચનાને અવગણીને ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો ધામધૂમથી કઢાવ્યો હતો.
6/8
ભગવાન નરસિંહજીનો વરઘોડો કોમી રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો. માંડવીથી ચાંપાનેર દરવાજા, યાકુતપુર, ફતેપુરા, કોયલી ફળિયા, કુંભારવાડા થઇ તુલસીવાડી પહોંચતો વરઘોડો નિકળે તો તેના પર હુમલો થાય અને કોમી તોફાનો ભડકે તેવી દહેશત હતી તેથી ગુજરાત સરકારે વરઘોડો કાઢવા ના પાડી દીધી હતી.
ભગવાન નરસિંહજીનો વરઘોડો કોમી રીતે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતો. માંડવીથી ચાંપાનેર દરવાજા, યાકુતપુર, ફતેપુરા, કોયલી ફળિયા, કુંભારવાડા થઇ તુલસીવાડી પહોંચતો વરઘોડો નિકળે તો તેના પર હુમલો થાય અને કોમી તોફાનો ભડકે તેવી દહેશત હતી તેથી ગુજરાત સરકારે વરઘોડો કાઢવા ના પાડી દીધી હતી.
7/8
જસપાલસિંહ 1983માં વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા એ વખતે માહોલ તણાવપૂર્ણ હતો. ગુજરાતમાં કોમી તોફાનો ભડકેલાં હતાં. કોંગ્રેસનું શાસન હતું તેથી હિંદુઓ ફફડાટમાં હતા. ફફડાટ એટલો હતો કે પરંપરાગત રીતે દર વસરો નિકળતો વડોદરાની શાન ગણાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ નહીં નિકળે એવું લાગતું હતું.
જસપાલસિંહ 1983માં વડોદરાના પોલીસ કમિશ્નર બન્યા એ વખતે માહોલ તણાવપૂર્ણ હતો. ગુજરાતમાં કોમી તોફાનો ભડકેલાં હતાં. કોંગ્રેસનું શાસન હતું તેથી હિંદુઓ ફફડાટમાં હતા. ફફડાટ એટલો હતો કે પરંપરાગત રીતે દર વસરો નિકળતો વડોદરાની શાન ગણાતા ભગવાન નરસિંહજીનો વરઘોડો પણ નહીં નિકળે એવું લાગતું હતું.
8/8
વડોદરાઃ ગુજરાત સરકારમાં પ્રધાન રહી ચૂકેલા જસપાલસિંહનું રવિવારે રાત્રે 91 વર્ષની વયે નિધન થયું એ સમાચારની બહુ નોંધ ના લેવાઈ પણ આઈપીએસમાંથી રાજકારણી બનેલા જસપાલસિંહે એક સમયે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જસપાલસિંહ એક સમયે વડોદરાના હીરો હતા.
વડોદરાઃ ગુજરાત સરકારમાં પ્રધાન રહી ચૂકેલા જસપાલસિંહનું રવિવારે રાત્રે 91 વર્ષની વયે નિધન થયું એ સમાચારની બહુ નોંધ ના લેવાઈ પણ આઈપીએસમાંથી રાજકારણી બનેલા જસપાલસિંહે એક સમયે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જસપાલસિંહ એક સમયે વડોદરાના હીરો હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget