શોધખોળ કરો
BJPના નેતાની વોટ માટે અપીલ, કહ્યું- કોઈએ વિશ્વાસઘાત કરવો નહીં, તમને આટલી બધી વસ્તુઓ, રૂપિયાઓ આપતા હોય....
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ભાજપ નેતા ભવાનભાઈ ભરવાડે કાર્યક્રમને સંબોધન કરતા વોટ માટે અપીલ કરી હતી. ભવાન ભરવાડે કહ્યું કે કોઈ વિશ્વાસઘાત કરવો નહીં, સરકાર તમને આટલી બધી વસ્તુઓ, આટલા બધા રૂપિયાઓ આપે છે તો વોટ લોકસભામાં ભાજપને આપવાની અપીલ કરી.
આણંદ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Anand news: આણંદના ખંભાતમાં જુગારધામનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
Anand News : આણંદમાં જાહેરમાં ખંજરથી કેક કાપનાર મોઇન બાબાની ધરપકડ
આગળ જુઓ






















