શોધખોળ કરો
Advertisement
BJPના નેતાની વોટ માટે અપીલ, કહ્યું- કોઈએ વિશ્વાસઘાત કરવો નહીં, તમને આટલી બધી વસ્તુઓ, રૂપિયાઓ આપતા હોય....
આણંદ જિલ્લાના પેટલાદ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ભાજપ નેતા ભવાનભાઈ ભરવાડે કાર્યક્રમને સંબોધન કરતા વોટ માટે અપીલ કરી હતી. ભવાન ભરવાડે કહ્યું કે કોઈ વિશ્વાસઘાત કરવો નહીં, સરકાર તમને આટલી બધી વસ્તુઓ, આટલા બધા રૂપિયાઓ આપે છે તો વોટ લોકસભામાં ભાજપને આપવાની અપીલ કરી.
આણંદ
Khambhat Car Flooded | ખંભાતમાં રસ્તા નદીમાં ફેરવાયા, રમકડાની જેમ તણાઇ ગઈ કાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion