શોધખોળ કરો
Advertisement
UPના ધારાસભ્યે મોદીની નકલ કરીને હજયાત્રીઓને આપી ધમકી, આતંકવાદીઓને પણ શું કહ્યું ? જુઓ વીડિયો
લખનઉ: અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રધ્ધાળુઓ પર હુમલા બાદ ભાજપના ધારાસભ્ય વ્રજભૂષણ રાજપૂતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. યૂપીના ચરખારીથી ભાજપના ધારાસભ્ય વ્રજભૂષણ રાજપૂતે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં પહેલા તો અમરનાથ યાત્રીકો પર થયેલા હુમલાની નિંદા કરવામાં આવી છે પરંતુ અચાનક તેમણે મુદ્દો બદલી નાખ્યો અને તેને રામ મંદિર સાથે જોડી દિધો. ધારાસભ્યે ત્યાં સુધી કહ્યું કે જો રામ મંદિર નહી બને તો હજ પર જવા દેવામાં નહી આવે.
ગુજરાત
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
Mumbai Chembur Fire | આગ તાંડવમાં બે બાળકો સહિત સાત લોકોના મોત, પતરા તોડી લાશો કઢાઈ બહાર
Vadodara Dabhoi Fire | હોટેલ લેક વ્યુમાં લાગી ભીષણ આગ, જાણો શું છે આગ લાગવાનું કારણ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion