શોધખોળ કરો
Advertisement
નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કરતા ભીખુદાન ગઢવીએ શું કહ્યું ? જુઓ વીડિયો
અમદાવાદ : ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. નરેશ કનોડિયાના નિધનને લઈ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ દુખ વ્યક્ત કર્યું છે. ભીખુદાનભાઈએ કહ્યું મહેશભાઈ અને નરેશ કનોડિયાના જવાથી ખૂબ જ દુખ થયું છે. ભીખુદાનભાઈએ કહ્યું, લોકસાહિત્યકાર તરીકે ખૂબ જ દુખ થયું છે. લોકોના હૈયામાં જીવિત રહેશે. બંધુ બેલડીને મોત પણ નોખા ન પાડી શકી. 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બોલિવૂડ
Govinda Hospitalised | ગોળી વાગતા અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં દાખલ | Breaking News | Bollywood News
Kangana Ranaut Controversy | 3 કૃષિ કાયદાઓ લાગૂ ફરી લાગુ કરવાના કંગનાના નિવેદનથી ગરમાયું રાજકારણ
Shah Rukh Khan | કેડી હોસ્પિટલમાં દાખલ કિંગ ખાનને કરાયા ડિસચાર્જ... જુઓ લેટેસ્ટ અપડેટ્સ
Bollywood Star Shah Rukh Khan Hospitalized | શાહરૂખની તબિયત લથડી, ગૌરીખાન પહોંચી હોસ્પિટલ
Salman Khan Firing Case | મુંબઈ પોલીસની કાર્યવાહી સામે NIAએ શું કરી રજુઆત?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion