શોધખોળ કરો
કોરોનામાંથી સાજા થયા પછી ત્રણ મહિના સુધી હાર્ટ એટેકનું જોખમ રહેલું હોય છે....
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
આગળ જુઓ





















