શોધખોળ કરો
Ahmedabad : આરીફ આઇશાના ચારિત્ર્ય પર શંકા કરીને ત્રાસ આપતો હોવાનો ખુલાસો
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેનારા આયશાના પતિ આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા.પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.તેની સામે મેટ્રો કોર્ટે આરોપી આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો આ તરફ આયશા આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે.આયશાના પતિ આરીફની ધરપકડ બાદ આસિફ નામના યુવકનું નામ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આસિફ આયશાના મામાનો દીકરો છે. આયશાના ચારિત્ર્ય પર શંકા કરીને આરીફ ત્રાસ આપતો હોવાનો આરોપ છે.
અમદાવાદ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
આગળ જુઓ






















