શોધખોળ કરો
નીતિન પટેલે કહ્યુ- ‘મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું...'
ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ક્રેડિટ બેંકના પ્રણેતા ઘનશ્યામ પટેલનો સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, 1974 માં મારી અને નરહરિભાઈની કારકિર્દી જોડે શરૂ થઈ હતી. નરહરિભાઈ અમદાવાદમાં સક્રિય હતા અને હું કડીમાં. આ નરહરિભાઈ ઝડપથી નાયબ મુખ્યમંત્રી બની ગયા અને મારો હવે વારો આવ્યો છે. મારે કે પીએમ મોદીને જરૂર પડે એટલે અમારું સરનામું નરહરિ અમીન છે.
અમદાવાદ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
આગળ જુઓ




















