શોધખોળ કરો
Advertisement
ગુજરાત કોંગ્રેસે શરૂ કરી જનતા અદાલત
અમદાવાદ: ગુજરાત સ્થાપના દિવસએ કોંગ્રેસએ પુષ્પાજંલી અર્પણ કરી હતી. લાલદરવાજા ખાતે આવેલી ઈંદુચાચા પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી હતી. જબ તક સુરજ ચાંદ રહેગા ઈંદુચાચાકા નામ રહેગાના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત સરકાર પર વિવિધ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા હતા. શિક્ષણનું વેપારિકારણ,પેપર ફૂટવાના મુદ્દા, આર્થિક અસમાનતા, માલધારી અસ્મિતા, ટેક્ષના ભારણ આવા વિવિધ મુદ્દાઓ પર જનતા અદાલતનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું. જેમા વિપક્ષના કેટલાક નેતાઓ સરકાર પર આરોપ કર્યા અને સરકારે જવાબ આપ્યો.
અમદાવાદ
Ahmedabad Rain | અમદાવાદમાં મોડી રાતથી ઝરમર વરસાદ, જુઓ અહેવાલ
Ahmedabad Weather Updates | અમદાવાદમાં પલટાયું વાતાવરણ, તૂટી પડશે વરસાદ! | Abp Asmita
Ahmedabad News | મકરબા વિસ્તારમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લોટને કરાયો સીલ
Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસ
Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion