શોધખોળ કરો
Azadi Ka Amrut Mahotsav: PM મોદીએ કહ્યુ- દાંડી યાત્રાનો પ્રભાવ અને સંદેશ વ્યાપક
અમૃત મહોત્સવમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે- આઝાદીના 75 વર્ષ પહેલાનું અમૃત નવી પેઢીને મળશે, આ અદભુત સંયોગ છે જેવો સંયોગ દાંડીયાત્રાના સમયે બન્યો હતો, ભારતના લોકોને ઇંગ્લેન્ડથી આવતા મીઠા ઉપર નિર્ભર રહેવું પડતું હતુ. ગાંધીજીએ આ દર્દ સમજ્યું અને લોકો સાથે ભેગા મળીને આંદોલન ચલાવ્યુ, જે દરેક ભારતીયોનું સંકલ્પ બની ગયું. 1857નો સ્વતંત્ર સંગ્રામ યાદગાર રહેશે.
અમદાવાદ
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
આગળ જુઓ

















