શોધખોળ કરો
Ahmedabad: નંદઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ, કેટલા ખલાસીઓની ટીમ ખેંચી રહી છે રથ?
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામા મુખ્યમંત્રી વિજય રૂપાણી,મહંત દિલીપ દાસજી સહિત ટ્રસ્ટીઓ રથને ખેંચીને બહાર લાવ્યા છે. કોરોનાના તમામ નિયંત્રણો સાથે આ રથયાત્રા કાઢવામાં આવશે. ખલાસી ભાઈઓએ રથને ખેંચ્યો છે.
અમદાવાદ
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
આગળ જુઓ




















