શોધખોળ કરો
ભાવનગર મેયરનો વિવાદ નથી થયો શાંત, વર્ષાબાએ જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે પર શું લગાવ્યા આરોપ?
ભાવનગરના મેયર પદે કિર્તીબેન દાણીધારીયાની વરણી થતા જ મેયર પદના દાવેદાર વર્ષાબા પરમાર નારાજ થયા હતા. હવે વર્ષાબાએ સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં વર્ષાબાએ પોતાના મેયર પદની ટિકીટ કપાવવા પાછળ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના ગ્રુપના જ સોશલ મીડિયામાં જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે આરોપ લગાવ્યા કે મને પરેશાન કરવામાં કોઈએ કાઈ બાકી રાખ્યું નથી
આણંદ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
આગળ જુઓ
















