શોધખોળ કરો
ભાવનગર મેયરનો વિવાદ નથી થયો શાંત, વર્ષાબાએ જીતુ વાઘાણી અને વિભાવરીબેન દવે પર શું લગાવ્યા આરોપ?
ભાવનગરના મેયર પદે કિર્તીબેન દાણીધારીયાની વરણી થતા જ મેયર પદના દાવેદાર વર્ષાબા પરમાર નારાજ થયા હતા. હવે વર્ષાબાએ સોશલ મીડિયા પર પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં વર્ષાબાએ પોતાના મેયર પદની ટિકીટ કપાવવા પાછળ રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવેને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપના ગ્રુપના જ સોશલ મીડિયામાં જીતુ વાઘાણી ઉપરાંત વિભાવરીબેન દવે સામે આરોપ લગાવ્યા કે મને પરેશાન કરવામાં કોઈએ કાઈ બાકી રાખ્યું નથી
ગુજરાત
Aravalli News : 31 ડિસેમ્બર પહેલા જ દારૂનું કટિંગ કરતા પોલીસકર્મીની અરવલ્લી LCBની ટીમે કરી ધરપકડ
Kirit Patel on BJP : ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે...: ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના કર્યા વખાણ!
Mumbai BEST Bus Accident : મુંબઈમાં મોટો અકસ્માત, બેસ્ટની બસે અનેક લોકોને કચડ્યા
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા
આગળ જુઓ

















