શોધખોળ કરો
Gandhinagar: વિધાનસભામાં સરકારે કહ્યુ- રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 313 સિંહના થયા મોત
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં થયેલ સિંહોના મૃત્યુના આંકડા સરકારે વિધાનસભામાં રજૂ કર્યા. છેલ્લા બે વર્ષમાં 313 સિંહોના મૃત્યુ થયા. 69 સિંહોના કુદરતી અને 2 સિંહોના અકુદરતી સહીત કુલ 71 સિંહોના મૃત્યુ થયા તો 77 સિંહણના મૃત્યુ કુદરતી અને 13 સિંહણના અકુદરતી સહીત કુલ 90 જેટલી સિંહણના મૃત્યુ થયા તો છેલ્લાં બે વર્ષમાં 144 જેટલા સિંહબાળના કુદરતી જ્યારે 8 સિંહબાળના અકુદરતી મૃત્યુ થયાં હતા. રાજ્યમાં કુલ 674 સિંહ હયાત છે. જેમાં ગીર અભયારણ્યમાં હાલ ૩૪૫ અને અભયારણ્ય બહાર ૩૨૯ સિંહ છે
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ




















