શોધખોળ કરો
દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ શા માટે કર્યો સામૂહિક આપઘાત?,જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો છે. કોરોનાગ્રસ્ત પરિવાજનના નિધનના આઘાતમાં આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. મૃતકના પત્ની, અને બે પુત્રોએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















