શોધખોળ કરો
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
. આ મુદ્દો એટલા માટે કારણકે આજ કાલ નાના બાળકોથી લઈ સગીરો, યુવાનો સુધી મોબાઈલ ફોનનું બહુ જ એડિક્શન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં. અત્યારનાં બાળકો મોબાઈલ માટે જીવ આપવા સુધી તૈયાર થઈ જાય છે, જેનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો . કિશોરીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું.. અને આવા કિસ્સાઓમાં વધારો પણ થઈ રહ્યો છે...એટલું જ નહીં નાના નાના બાળકોમાં પણ એવા કિસ્સા જોવા મળી રહ્યું છે કે મોબાઈલ વગર નાના બાળકો જમતા પણ નથી અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે.
Tags :
Aaj No Muddoગુજરાત
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ


















