શોધખોળ કરો
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
. આ મુદ્દો એટલા માટે કારણકે આજ કાલ નાના બાળકોથી લઈ સગીરો, યુવાનો સુધી મોબાઈલ ફોનનું બહુ જ એડિક્શન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં. અત્યારનાં બાળકો મોબાઈલ માટે જીવ આપવા સુધી તૈયાર થઈ જાય છે, જેનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો . કિશોરીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું.. અને આવા કિસ્સાઓમાં વધારો પણ થઈ રહ્યો છે...એટલું જ નહીં નાના નાના બાળકોમાં પણ એવા કિસ્સા જોવા મળી રહ્યું છે કે મોબાઈલ વગર નાના બાળકો જમતા પણ નથી અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે.
Tags :
Aaj No Muddoગુજરાત
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
આગળ જુઓ





















