શોધખોળ કરો
AAJ No Muddo : આજનો મુદ્દો : મોબાઈલનું વધતું વળગણ કેટલું ખતરનાક?
. આ મુદ્દો એટલા માટે કારણકે આજ કાલ નાના બાળકોથી લઈ સગીરો, યુવાનો સુધી મોબાઈલ ફોનનું બહુ જ એડિક્શન જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં. અત્યારનાં બાળકો મોબાઈલ માટે જીવ આપવા સુધી તૈયાર થઈ જાય છે, જેનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં 14 વર્ષની કિશોરીએ મોબાઇલ અને વાહનની જીદમાં મા-બાપ સાથે ઝઘડો કરીને ત્રીજા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો . કિશોરીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું.. અને આવા કિસ્સાઓમાં વધારો પણ થઈ રહ્યો છે...એટલું જ નહીં નાના નાના બાળકોમાં પણ એવા કિસ્સા જોવા મળી રહ્યું છે કે મોબાઈલ વગર નાના બાળકો જમતા પણ નથી અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે.
Tags :
Aaj No Muddoગુજરાત
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
આગળ જુઓ


















