શોધખોળ કરો
અમિત ચાવડાએ કોરોના અંગે સરકાર પર કર્યા પ્રહાર
કોરોનાના વધતા સંક્રમણ અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું જ્યાંથી સંક્રમણ ફેલાવવાની શક્યતા છે, ત્યા કડક વ્યવસ્થા કરવી જોઈએ. ગુજરાતમાં આ જ સ્ટેડિયમમાંથી કોરોનાની એન્ટ્રી થઈ હોવાનો લગાવ્યો આરોપ. સરકારને લાભ થાય ત્યાં કાયદામાં મૂકાય છે ઢીલ. મહત્વનું છે કે ટિકિટ વેચવાનો નિર્ણય BCCIએ કર્યો છે.તો આ તરફ આણંદના સારસા ગામમાં વેપારીઓની રજુઆતને ધ્યાનમાં રાખી લોકડાઉન રદ કરાયું.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ





















