શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: “હરી” ધામમાં
લોકોને માર્ગ ચિંધનારા આજે પોતે અનંત વાતે નીકળ્યા છે. હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swamy) સોમવારે રાત્રે અક્ષરધામ (Akshardham) થયા. તેઓએ 86 વર્ષની વયે જીવનલીલા સંકેલી હતી. સોખડા ખાતે તેમનો દેહ 5 દિવસ દર્શન માટે મુકાશે. બાદમાં 1 ઓગષ્ટે (August,) અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ-વિદેશથી લોકો તેમના દર્શન માટે આવશે.
ગુજરાત
Mansukh Vasava: ગુજરાતમાં દારૂબંધીના દંભનો ભાજપના સાંસદે વધુ એક વખત કર્યો પર્દાફાશ
'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
આગળ જુઓ















