શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: “હરી” ધામમાં
લોકોને માર્ગ ચિંધનારા આજે પોતે અનંત વાતે નીકળ્યા છે. હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swamy) સોમવારે રાત્રે અક્ષરધામ (Akshardham) થયા. તેઓએ 86 વર્ષની વયે જીવનલીલા સંકેલી હતી. સોખડા ખાતે તેમનો દેહ 5 દિવસ દર્શન માટે મુકાશે. બાદમાં 1 ઓગષ્ટે (August,) અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશ-વિદેશથી લોકો તેમના દર્શન માટે આવશે.
ગુજરાત
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
Zomato News: ઝોમેટોમાંથી હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘુ
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી
આગળ જુઓ



















