શોધખોળ કરો
BAPS સંસ્થાએ રામ મંદિરના નિર્માણ માટે કેટલા કરોડ રૂપિયાનું આપ્યું દાન?
BAPS સંસ્થાએ રામ મંદિરના નિર્માણ માટે બે કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સ્વામી ગોવિંદ દેવગીરી મહારાજને બે કરોડનો ચેક અપાયો હતો.
ગુજરાત
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
આગળ જુઓ


















