શોધખોળ કરો
CM રૂપાણીએ જાહેર કરી નવી પ્રવાસન નીતિ, 500 કરોડથી વધુ રોકાણ કરનાર પાર્કને 15 ટકા સબસિડી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી પ્રવાસન નીતિન 2021-25 જાહેર કરી છે. નવી પ્રવાસન નીતિમાં રૂપાણી સરકાર પ્રવાસન ઉદ્યોગ પર મહેરબાન થઈ છે. 50 થી 500 કરોડના એમ્યુઝમેંટ પાર્ક, થીમ પાર્ક અને વોટપ પાર્કમાં રોકાણ કરનારને 15 ટકા સબસિડી અપાશે. સ્પોર્ટ્સ અને એડવેન્ચર ટૂરિઝમ માટે સબસિડી અપાશે.
ગુજરાત
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
આગળ જુઓ




















